Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ સપ્તતિકા નામા પઠ કર્મગ્રંથો કર્મગ્રંથ-૬ - પ્રશ્નોત્તરી (ભાગ-૭) ગતિમાણાએ નામ કર્મનાં બંધોદય સત્તા સ્થાનોનું વર્ણન | દો છક્કટ્ટ ચર્કિ પણ નવ ઈક્કાર છક્કગ ઉદયા. નેરઈઆઈસુ સત્તા તિ પંચ ઈક્કારસ ચઉÉ ૬૪ો. ઈગ વિગલિંદિઆ સગલે, પણ પંચય અટ્ટ બંધઠાણાણિ, પણ છક્કિક્કા રૂદયા પણ પણ બારસ ય સંતાણિ દિપા ભાવાર્થ નરકગતિને વિષે બે બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન, તિર્યંચગતિને વિષે છ બંધસ્થાન, નવ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાન હોય. મનુષ્યગતિને વિષે આઠ બંધસ્થાન, અગ્યાર ઉદય સ્થાન, અગ્યાર સત્તાસ્થાનો હોય. દેવગતિને વિષે ચાર બંધસ્થાન, છ ઉદય સ્થાન, ચાર સત્તાસ્થાનો હોય. ૬૪ો. એકેન્દ્રિયને વિષે પાંચ બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાનો હોય. વિકલેજિયને વિષે પાંચ બંધસ્થાન, છ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાનો હોય. પંચેન્દ્રિયને વિષે આઠ બંધસ્થાનો, અગ્યાર ઉદય સ્થાનો, બાર સત્તાસ્થાનો હોય છે. પા. ઈઅ કમ્મ પગઈ ઠાણણિ સુઢ બંધુદય સંત કમાણે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 144