Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 112
________________ કર્મસ્તવ ૧૧૧ ૩૦ માં ૧ વેદનીય વિના શેપ ૨૯ પ્રકૃતિ નામકર્મની છે અને તે શરીરની સાથે સંબંધવાળી હોય છે. તેરમા ગુણઠાણાના અંતે યોગનિરોધ થવાના કારણે શરીરનો વ્યાપાર અટકી જાય છે. તેથી તેની સાથે સંબંધ વાળી નામકર્મની ર૯ પ્રકૃતિઓનો ઉદય પણ તેરમે અટકી જાય છે. તેમાં પણ એટલી વિશેષતા છે કે યોગનિરોધ કરતાં કરતાં જ્યારે મનયોગ અને વચનયોગને નિરોધ થઇ જાય ત્યારે સ્વરનો ઉદય પહેલાં અટકી જાય છે. એટલે દુઃસ્વર-સુસ્વર પ્રથમ જાય છે ત્યારબાદ ઉચ્છવાસનો વિરોધ કરે ત્યારે ઉચ્છવાસનામકર્મનો ઉદય અટકી જાય છે અને જ્યારે કાયયોગનો સર્વથા નિરોધ કરે ત્યારે બાકીની નામકર્મની ર૬નો ઉદય તેરમા ગુણઠાણાના અન્તિમ સમયે જાય છે. પ્રથમ બે સ્વરનો ઉદય, પછી શ્વાસોચ્છવાનો ઉદય અને પછી શેષ ૨૬ નો ઉદય અટકે છે. ચૌદમે ગુણઠાણે માત્ર ૧૨ જે પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે સૌભાગ્ય-આદેય-યશનામકર્મ અને બેમાંથી કોઇ પણ એક વેદનીય (સાતા અથવા અસાતા) તથા. ૨૨. तसतिग पणिंदि मणुयाउ-गई जिणुच्चं ति चरमसमयंतो । उदउव्वुदीरणा परमपमत्ताई सगगुणेसु ॥ २३ ॥ (त्रसत्रिक पञ्चेन्द्रियमनुजायुगतिजिनोच्चमिति चरमसमयान्तः। . उदय इवोदीरणा परमप्रमत्तादि सप्तगुणेषु) શબ્દાર્થ = તતિ = ત્રસ, બાદર, પર્યાપ્ત, નિદ્રિ = પંચેન્દ્રિયજાતિ, અનુયાડ ફ= મનુષ્યાયુષ્ય અને મનુષ્યગતિ, નિપુર્વ = જિનનામ કર્મ અને ઉચ્ચગોત્ર ત = આ પ્રમાણે ૧૨ પ્રકૃતિઓ વરસમાચંતો = છેલ્લા સમયે અંત પામે છે. ૩૩ઘુવીર | = ઉદયની જેમ જ ઉદીરણા હોય છે. પરમ્ = પરંતુ અમારૂસળસુ = અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકોમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180