Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 146
________________ કર્મસ્તવ ૧૪૫ ૨ ની સત્તા હોય છે. પરંતુ જ્યારે જીવ તેઉકાય-વાઉકાયમાં જાય છે ત્યારે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે ઉચ્ચગોત્રની પણ ઉવલના કરે છે. તેથી શેષ ૧ માત્ર નીચગોત્રકર્મની જ સત્તા હોય છે. આ પ્રમાણે ચારકર્મોમાં સત્તાનો તફાવત હોવાથી આઠ કર્મોની સત્તા પહેલે ગુણઠાણે આ પ્રમાણે જુદી જુદી હોઇ શકે છે. (જુઓ ચિત્ર પૃષ્ઠ ૧૧૭ ૧૧૮) (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક આ ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વથી પડતા જીવને જ આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય, વેદનીય ૨, મોહનીય નિયમા ૨૮, ગોત્રકર્મ ૨, અને અંતરાયકર્મ ૫, એમ છ કર્મની સત્તા નિશ્ચિત સંખ્યામાં જ હોય છે. ફક્ત આયુષ્ય અને નામકર્મમાં જ તફાવત છે. તે આ પ્રમાણે-ચાર ગતિના અનેક જીવો જો લઈએ તો ચારે આયુષ્યની સત્તા, વિજાતીય બદ્ધાયુ ૧ જીવને બે આયુષ્યની સત્તા, સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયુને માત્ર એક જ આયુષ્યની સત્તા હોય છે. નામકર્મમાં જો આ જીવ સાતમે જઇ આહારક બાંધીને આવ્યો હોય તો ૯૨ અને જો આહારક બાંધ્યા વિના પડેલ હોય, અથવા સાતમે ગયેલ જ ન હોય તેવા જીવને આહારક ચાર વિના ૮૮ની સત્તા હોય છે. જિનનામકર્મ તો બીજે-ત્રીજે ગુણઠાણે સત્તામાં હોતું જ નથી. તેથી આઠે કર્મોની સત્તા આ પ્રમાણે બને છે. S સાસ્વાદન ગુણસ્થાનક ન ક્યા જીવને આશ્રયી દ. વે) મો. આ નામ ગો. અ.) કુલ. ૧|આહારકવાળા બદ્ધાયું ૧ જીવને |પ || ર | ૨૮/ ૨ ૯૨ ર પ [૧૪૫ આહારવાળા અબદ્ધાયું ૧ જીવન પ |ર | ૨૮૧ ૧૯૨ | | |૧૪૪ અથવા સજાતીય બદ્ધાયુને ૩ આહારક વિનાના વિ. બદ્ધાયુ | | ર | ૨૮ ર |૮૮ ૫ર ૫ | ૧૪૧ | ૧ જીવને ૨ | ૯ | ર | ૨ ૮ ૧ | ૮૮ 1ર ૫ ૧૪૦ ૪|આહારક વિનાના અબદ્ધાયું ૧ જીવને અથવા સજાતીય બદ્ધાયુને ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180