________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર કહી પરસ્પર એકબીજાને નમસ્કાર કરો.” (૧-૪૯)
(સ્ત્રીઓના) આત્મા જ્યાં દુઃખ પામે છે, તે ઘરમાં સુખસંપદા પ્રગટતી નથી.” (૧-૫૫)
સર્વ વર્ણના લોકો સ્વસ્વ વર્ણના ગુણ-કર્માનુસારે વર્તવા છતાં મારા ધર્મને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે.” (૩-૪૧૧)
“સ્ત્રી અને પુરુષોને આત્મા સમાન છે. બંનેમાં કઈ ઊંચા કે નીચ નથી.”
સ્ત્રી વર્ગ અને શૂદ્ર વર્ગની પણ મુક્તિ થાય છે. પંદર ભેદે લાકે મુક્તિપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયું છે. ગમે તે વર્ણના લેકે ત્યાગી થઈ શકે છે. (૩-૪૧૧)
સર્વેએ ગાયેનું સદાકાળ રક્ષણ કરવું. ગાયના રક્ષણ માટે જેટલા બને તેટલો ઉપાયો લેવામાં જરા માત્ર પ્રમાદ કરવો નહીં. ગાયે દેશનું ઉપયોગી બને છે. (૧-૬૧)
“હે દુર્જયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયને પિતાનું ખાણું ખાતાં મારું નહીં, એવી ક્ષત્રિય ધર્મની નીતિ છે. ગાયનું રક્ષણ કરવું એ જ આર્ય ધર્મ છે. ગાયનું રક્ષણ કરવા માટે મારા ઈશ્વરાવતાર છે. જે આખી દુનિયાનો માલિક પ્રભુ છે તે ભૂખી ગાયને ઘાસ ખાતાં, મારીને કાઢી મૂકે એવું કદાપિ બન્યું નથી અને બનનાર નથી. હું વિશ્વના લેકેને-જીવોને દાન દેવા આવ્યો છું, પણ લેવા આવ્યું નથી. ગરીબનું અને ગાયનું રક્ષણ કરવું અને દુને શિક્ષા કરવી એ જ...ધર્મ" છે.” (૩–૧૩)
હે કુલપતિ તાપસ! તમે ગાયેના વૃન્દથી શોભે છે. ગાયનાં દૂધ પીને જીવે છે. ગાયનું માંસ ખાનારા અનાર્ય છે, જ્યારે આર્યોનું ભૂષણ ખરેખર ગેસેવાથી છે. માટે ગાયોને
For Private And Personal Use Only