________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૨૫
આત્મા પર થાય છે.’ (૧-૩૧)
- તે સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને ચેાગ્ય નથી. જો પતિના આત્માને પતિ તરીકે પૂર્ણ પ્રેમથી સ્વીકાર્યો છે, તે અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી.’(૧-૩૨)
‘કામભાગની પ્રખલતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેકપતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે.’ (૧-૩૩)
‘વિધવા પતિવ્રતા સ્ત્રીએ સતાનાદિના અભાવે સાધ્વી અનવું એ અનંતગણું શ્રેષ્ઠ કાય છે.’ (૧–૩૪)
6
જે દેશમાં સ્ત્રીએને ગુલામડીએ-દાસીએ તરીકે માનવામાં આવે છે અને વવામાં આવે છે તે દેશમાંથી વિદ્યા, લક્ષ્મી, સત્તા, ધર્મ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સ ધ શક્તિઓને હ્રાસ થતા જાય છે.’(૧–૩૬)
፡
‘ જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીએ છે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન મનતાં કામવાસનાને જીતી અન્યને પતિ કરશે નહિ.’ (૧–૪૧૮)
· વિધવાએએ જેમ અને તેમ બ્રહ્મચર્ય ધર્મ ધારણ કરવા.’ (૧-૪૧૯)
બે સધ્યાકાળે આવશ્યક અને ભક્તિ કર્મ કરવાં. દેવવદન તથા ગુરુદન–વંદન કરી ખાવું.’ (૧-૪૨૩)
અસત્ય લવાથી અને અસત્ય માનવાથી આત્માની શક્તિએ ઘટે છે. આત્માની શક્તિએ ઘટવાથી દેશને, રાજ્યને, ધર્મને હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં, રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિયતા આદિ ગુણેાના પ્રકાશ ચડતા નથી.’ (૧–૪૬)
‘જયજિનેન્દ્ર', ‘જય અત' વગેરે પરમાત્માવાચક શબ્દો
For Private And Personal Use Only