Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 8
________________ सिद्धो डरतां खागण न उहेचार्थसें. डारएण डे, संसारीने मणेल મુક્ત થઈ દ્રવ્યપ્રાણો તો વરદાન રૂપે ન કહેવાય, પરંતુ, કલંક રૂપે હૈવાય છે. કર્મની ગુલામીનાં લીધે જ રારીરધારી અવસ્થા મળે છે તથા ઈન્દ્રિયોને ધારણ કરવું પડે છે, તેની સાર-સંભાળ લેવી પડે છે. જ્યારે, સિરુનાં વો તો, આ ગુલામીથી કાયમ માટે ગયાં છે. આપણી પાસે રહેલ ભાવ પ્રાણો કરતાંય સિાના જીવોના ભાય પ્રાણો તો quantity + qually_ ક્વોન્ટીરી + ક્વોલીટી) બંને અપેક્ષાએ ઘણાં ઘણાં ચઢીયાતાં છે. આપણને મળેલ ભાવ પ્રાણી કરતાંય મિટ્ટીનાં ભાવપ્રાોને ચઢિયાતા કઈ રીતે કહેવાય ?, તે નીચે આપેલ તફાવત નો કોઠી વાંચી આપોઆપ ખ્યાલ આવી જશે. તફાવત સંસારી (આપણાં) ભાવપ્રાણ કર્મનો સંપૂર્ણ નાશ કર્યા વિના પ્રાપ્ત થાય. દર ાલીપરામાં જતાં ગુણો કીવાય (૩) આવ્યાં પછી જાગૃતિ ન રાખો તો રવાના થઈ શકે. (૪) ભાડાનાં મકાન તુલ્ય Temporary ગુણો છે. (૫) ફટકડી ફેરવીને કચરો બેસાડેલ નિર્મળ જળ તુલ્ય ગુણો આપણાં છે. એટલે કે, કર્મરૂપી કચો માત્ર દબાવેલ છે પરંતુ હુ પૂરેપૂરો નાશ નથી કર્યો. ક સિનાં ખાવપ્ર (૧) કર્મની સંપૂર્ણ તારા કરવાથી પ્રાપ્ત થાય. ાર્મિક નાવતી ને કોય (3) મળ્યાં બાદ, કાયમ માટે સાથે રહે, જાય નહીં. (જી ઓનરશીપનાં મકાન તુલ્યકાયમ રનારા ગુણો છે. (૫) કચરો બાળીને ચોખ્ખું કરેલ તદ્દન નિર્મળ જળ તુલ્ય સિરૂનાં ગુણો. એટલે કે, કચરો બળી ગયેલ હોવાથી પાણી હુલવા છતાંય પાણી મીથું થવાનું નથી. (૬) દા.ત. સમા, તવ્રતાના ગુણો કાયમ માટે ૨૬. સિટ્ટો તો ક્યારેય પણા દોષોને ધારણ કરનાટ ન બને, કાયમ માટે ગુણીનાં ધાક રૂપે જ રી (5) દા.ત. ખાપણાં, નમ્રતા, ક્ષમા આદિ ગુણો ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. આજે છે તો કાલે નથી . આપણે ક્યારેક ક્ષમાવાળાં થઈએ તો ક્યારેક ક્રોધી પણ થઈ જઈએ. : विश्वमां मात्र जे वस्तु : જીવ અનુવ સંસારી જીવ અણે વધુ મુક્ત (સિઢું) જીવ સમગ્ર વિશ્વમાં માત્ર બે જ આપણે ગમે ત્યારે આંખ ઉઘાડીને જોઈએ તો, આપણને જે પણ નજ૨ વસ્તુઓ છે : “જીવ’ અને ‘અજીવ’. સમક્ષ દેખારો, તે કાં તો ‘વ‘હશે, કાં તો ‘અજીવ” હુો . આ બે પદાર્થ સિવાયની ત્રીજી કોઈપણ વસ્તુ આપણને ન દેખાય. હવે આ બે વસ્તુઓમાંથી, આ ગ્રંથમાં તો આપણને ‘જીવ' અંગે વિશેષથી માહિતી મેળવવી છે, પરંતુ ‘અનુવ' અંગે નહીં. તેથી, 'જીવ' અંગેની વિચારણા હવે આપણે શરૂ કરીશું. જીવના મુખ્ય બે પ્રકાર છે : “સંસારી અને ‘મુક્ત’ ‘મુક્ત’ના આત્માઓ તો મોક્ષે પધારેલ હોવાથી, તેમને પા દ્વંદ્વટ માં રાખીને, ‘સંસારી' જીવોનાં ભેદો જાણવા, આપણે આગળ વધીશું વે, ‘સંસારી ’ જીવનાં પણ બે પ્રકાર : સ્થાવર' અને ‘સ', વા એકેન્દ્રિય જોઈતી દુનિયાની વિચારણા કર્યા બાદ આપણે ×સ જુવોની દુનિયા અંગે ક્રમસર વિચારશું . હવે સૌ જીવનાં બે પ્રકારો : ‘સંસારી' અને 'મુક્ત' જીવો અંગે કંઈક વિચારીશું. તેમાંથી પ્રથમ છે સંસારી જીવની વ્યાખ્યા : જેમનો આત્મા • કર્મથી હુજુ બંધાયેલો અથવા કર્મના વાદળોથી હજી ઢંકાયેલ છે + જૈમનાં આત્માનાં અનંતા ગુણો હજુ પૂરેપૂરાં પ્રાટ થયાં નથી કર્મરૂપી વાદળોથી ઢંકાયેલ હોવાથી) + જેઓ સિક્ષપદ – મોક્ષને પામ્યા નથી + ચાર ગતિ રૂપ સંસારમાં જેમનું રખડવાનું (પરિભ્રમણ) હજુ ચાલુ જ છે, તે જીવોને ‘સંસારી જવી કહેવાય . મુક્ત જીવની વ્યાખ્યા : ‘સંસારી જીવ' કરતાં તદ્દન ઉલટી વ્યાખ્યા. એટલે કે, જે જીવોએ કાયમ માટે સર્વ કર્મોનો નાશ કરી નાંખેલ છે અથવા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 198