Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 7
________________ ? ? ? | શકાય. તો પછી સિક્ષના જીવોને' સુબ ૧૦-પ્રાણામાંથી કેટલાં અને કયાં કયાં પ્રાણ હોય ? નોંધ : જવાબ આપતાં પૂ, પ્રાણનાં બે પ્રકારો સમજીએ. પ્રાણ (બે પ્રકારે) डेन्द्रिय वनस्पति विरे' બેઈન્દ્રિય ; શંખ , અળસિયાં આદિ તેíન્દ્રય ? કીડી, મંકોડા બાદ ચઉરિનિય : માખી , ભમરો વિગેરે પંચેન્દ્રિય : તારક , દેવ , મનુષ્ય , પશુ-પંખt પ્રશ્ન : કયા જીવો પાસે કેટલા પ્રાણ હોય ? અથવા દરેક જીવોને પ્રાણ કેટલા ? જવાબ : ખાસ નોંધ: સંસારી દરેકે દરેક જીવ પાસે ઓછામાં ઓછા ચાર પ્રાણ તો હોય જ : ઈન્દ્રિય + ૧ બળ ૧ ચારણોયાસ + આર્ય એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય જીવોમાં, તમામે તમામ જુવો , સંમૂર્ષોિમ ન તઘા અસંતી મન વિનાના) જ હોય . દરેક જીવોના પ્રાણ નીચે મુજબ હોય છે : (1) એકૅન્દ્રિય જુવો ૪ પ્રાણ (ચામડી, કાયદળ, રાચ્છોશ્વાસ, આયુષ્ય) (૪) બેઈન્દ્રિય જુવો : ૬ પ્રાણા (ચામડી, જીભ , કાયબળ , વચનબળ, ચાચ્છોશ્વાસ , આયુષ્ય). () તેઈન્દ્રિય જીવો : ૭ પ્રાણ ચામડી, જીભ, નાક, કાચબળ, વચનબળ, પાછોધામ , આયુષ્ય) જી ઉરિન્દ્રિય જીવો : પ્રાણ ચામડી, અન્ન, નાક, આંખ, કાયઢાળ, વચનબળ,ચાચ્છોશ્વાસ , આયુષ્ય) (પ) અસંતી (મન વિનાનાં) પંચેન્દ્રિય જુવો : ૯ પ્રાણ (ચામડી, જીન, નાક, આંખ, કાન, ફાયબળ, વચનબળ , શ્વાચ્છોશ્વાસ , આયુષ્ય )(એટલે ા મનબળ ન હોય) sઇ સંજ્ઞી (મન વાળાપંચેન્દ્રિય જીવો : ૧૦ પ્રાણ (ચામડી, જીભ, નાક, આંખ, કાન, કાયબળ વચનબળ; મનબળ , ધાચ્છોશ્વાસ અને આયુષ્ય) પ્રશ્નઃ | સિકનાં જીવો ‘જીવ' છે કે “અજીવ' ? જવાબ : સિહુનાં જુવો ‘અજીવ' તરીકે નથી પરંતુ જીવ' જ કોવાય. પ્રશ્નઃ અગર મિઢોને જીવ તરીકે માનશો તો ‘પ્રાણીની વ્યાખ્યા મુજબ સિંહો ‘પાસે પણ પ્રાણા તો ડ્રોવા જ જોઈએ, તો જ તેમને જીવ કહેવાઈ ? ? ? ? ? ? ? ? ? ' ' ' ' (Try TTT T ૧ ૧ ૧ ૧ ૧ ૧૧૧૧૧૧૧૧ દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ • ૫ ઈન્દ્રિય, • જ્ઞાન , દર્શન, યાબિ વિગેરે ૩ બળ , આત્માનાં અનંતા ગુણો વાચ્છોશ્વાસ, આયુષ્ય * કુલ ૧૦ જવાબ: સિનાં જીવો પાસે ઉપર બતાવેલ છે દ્રવ્ય પ્રાણોમાંથી એક પણ દ્રવ્ય પ્રાણ ન હોય. પરંતુ, માત્રને માત્ર , આત્માના અનંતા ગુણો સ્વરૂપ ભાવ પ્રાણ જ હોય છે. સંસારી (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો જુવો પાસે દ્રવ્ય પ્રાણ + ભાવ પ્રાણ, બંને હોય છે. પરંતુ, સિઢ મુકા) જુવો પાસે માત્ર ભાવ પ્રાણ જ હોય અને દ્રવ્ય પ્રાણા તો હોય જ નહીં. કારણ કે, શરીરધારી અવસ્થામાં જ, કર્મને લીધે, ૧૦ દ્રવ્ય પ્રાછો મળે છે. અને સિનાં જીવોએ તો કુર્મનો કચરો પૂરેપૂરો નારા કરેલ હોવાથી, તેમને શારીરધારી અવસ્થા પણ ન મળે. જ્યારે દ્રવ્યપ્રાણો તો શરીરધારી અવસ્થામાં જ હોય , એટલે 1, સિહોને એક પણ દ્રશ્ય પ્રાણા ન હોય. પરંતુ, માત્ર ને માત્ર ભાવ પ્રાણ જ હોય છે. ૪. દ્રવ્ય પ્રાણ = ૫ ઈન્દ્રિય + 3 બળ + ચારકોચાસ + આયુષ્ય = કુલ ૧૦ ભાવ પ્રાણા = દર્શન , જ્ઞાન, ચારિત્ર , સરળતા , નમ્રતાદિ આત્માનાં ગુણો = કુલ અનંતા | સિઢી પાસે તો માત્ર ભાવ પ્રાણ હોય જ્યારે આપણી પાસે તો દ્રવ્ય + ભાવ પ્રાણ , બંને હૃાજર હોવાથી, આપણે સિદ્ધોની અપેક્ષાએ વધુ આગળ , વધુ શ્રીમંત ન કહેવાઈએ ? જવાબ : | સિદ્ધ ભગવંતો પાસે માત્ર ભાવપ્રાણ જ હોય છે અને આપણી સંસારી) પાસે તો ટૂધ્ય પ્રાણ + ભાવ પ્રાણ * બંને હોય છે. છતાંય આપણે . ' ' ' ' ' ' ' ને ?

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 198