________________
અને દયા અથવા તેા પ્રેમ વગર ાષાઈને તે માટે થાય છે, એવા માણસને લૂંટફાટ કરવાની ટેવ પડી જાય છે, અને દારૂની લતમાં કાઈ પર જોરથી હાથ ઉઠાવતાં તેને મારી નાખે છે, અને પેાતે ફાંસીએ જાય છે, મરણુ પછી તે કયાં જશે ? કારણ કે તેને જિંદગીભર કોઈ પણ ભલાઈ કરવાની તક તેા મળી જ નહેાતી, બીજે માણુસ એક સુધરેલા અને સદાચારી પરિવારમાં પૈદા થઇ પ્રેમ અને માયાથી ઉછરી માટે થાય છે, તેને સમજાવીને ફાસલાવીને સારી ચાલ, સારા ગુણા શિખવવામાં આવે છે અને ઊંચુ શિક્ષણ આપવામાં આવે છે. સારી લાયકાતના બદલામાં તે ઇનામ મેળવે છે, જનસેવા કરી પ્રખ્યાત થઇ, લાંબુ જીવન ગુજારીને તે મરણ પામે છે, આ બધી વાર્તાને લાયક થવા માટે તેણે પેાતે શુ કર્યુ છે? આ બ ંનેમાં શુ ઇશ્વરના ન્યાય છે ? શુ' તે ગુન્હેગારને ઇશ્વરને એવું કહેવાના હક્ક નથી કે ... તે' મને એવા ખરાબ શા માટે બનાવ્યા ?”
..
અહી` પણ પુનર્જન્મની સ્પષ્ટતા ઇશ્વરના ન્યાય અને માણસની પેાતાની મરજી માફક કરવાની શક્તિ એટલે પુરુષાથ (Free-will) સાખીત કરે છે. કારણ કે પુનર્જન્મ એવુ' સમજાવે છે કે પાપી અને ગુન્હેગાર માણસ ઘેાડા જ જન્મ
નીતિશાસ્ત્ર, પુનર્જન્મ માટે બહુ જોરદાર દલીલ આપે છે. કારણ કે જો પુનર્જન્મોએલ અને પ્રગટીકરણમાં ખીલ્યા વગરના
ન માનવામાં આવે તે સુષ્ટિમાં ઇશ્વરી ન્યાય અથવા પ્રેમ હાઇ જ શકે નહિ. એક માણસ વેશ્યામાં અને દારૂડીયા ખાપને ત્યાં અનીતિની જગામાં પેદા થાય છે, પાપ અને ગાળાગાળી સિવાય તેને કઈ પણ શિખવવવામાં આવતું નથી. પેાતાના ગુજરાન માટે ચારી કરવાની તેને ફરજ પાડવામાં આવે છે.
જીવ છે; તે એક જ ગલી જીવ છે. જેણે તે બીજા માણુસની બહુ પાછળથી મનુષ્ય તીકે જન્મ લીધેા છે, અને તે ખીજો માણસ ઘણા જન્મ જોઇ લાંખા અનુભવ પામેલેા જીવ છે, અને તે બંને પેાતાના પુરાણા કર્મોથી એ રીતે પેદા થયા છે, અને તેઓ વચ્ચેના કુક ફક્ત તેઓના જીવાત્માની ઉંમર અને
એ રીતે માણસ જેમ જેમત શાસ્ત્રથી બુદ્ધિથી વિચારે છે તેમ તેમ તેને પુનર્જન્મ અનિવાર્ય ( ન ટાળી શકાય તેવા ) જરૂરી માલુમ પડે છે.
વિજ્ઞાનના કાયદાથી સામાજીક (Social) અને સદાચરણ (Moral) ના ગુણા કેમ વધે છે? તે જોઈએ. કામળતા અને દયાના ગુણા આત્મત્યાગ (Self- sacrifice) થી વધે છે, પશુ આત્મત્યાગી તેા મરી જાય છે, અને જો તે જન્મ લઈ દુનિયામાં પાછે। આવતા ન હાય, તા તે સારા ગુણુ નાશ જ પામે, એ રીતે સચ્ચાઇને ખાતર પેાતાના જાન આપ થાવાળા માણસ, પેાતાના દેશને માટે પેાતાની જિં'દગી કુરબાન કરવાવાળા વીર પુરુષ, કાઈ ભયંકર હૃદ સાથે લડતાં લડતાં પેાતાના
જીવના ભાગ આપનાર ડાકટર, પેાતાના બાળક માટે પેાતાના જાન આપનારી મા, એવા બધા વીર પુરુષા પાતે આપેલા ભેગ ( ખલિદાન ) ને ખાતર, એથી પણ વધારે ભલા ગુણુ લઇને અને તે સારા ગુણાને તે પેાતાના જીવાત્માની ખાસિયતના એક ભાગ બનાવીને આ દુનિયામાં ફરીથી જન્મ લે છે, અને પેાતાની કુરબાની ( ભાગ )ના બદલામાં જનસેવાની વધારે અને મોટી શક્તિ મેળવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org