Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 19
________________ શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ કાવ્ય આ પ્રકારે ભારવિના ભ િકાવ્યને મળતું તરફથી બહાર પાડેલ ગ્રંથમાં પ્રત્યેક દષ્ટાંતની નીચે આવે છે. પણ ફેરફાર એટલો છે કે ભારવિએ જ્યારે લીટી દોરી એની મુખ્યતા બતાવી આપી છે. એ પાણિનીની અષ્ટાધ્યાયીનો કમ યુથાર્થ સાચવ્યો ગ્રંથ ઉપર અભયતિલકગણિની સંસ્કૃત ટીકા ઘણી છે. ત્યારે બે આશ્રયથી લખેલે આ ગ્રંથ બહુજ સુંદર છે અને તે પણ સરકારી ગ્રંથમાં પ્રગટ થઈ કઠિન થઈ ગયું છે, ને ટીકાની સહાય વિના તે છે. આ કુમારપાળ ચરિત્ર પ્રાકૃત વ્યાકરણને અંગે સમજ પણ મુશ્કેલ પડે તેવો છે.” દૃષ્ટાન્નનું કાર્ય કરે છે અને ઐતિહાસિક દ્રષ્ટિએ અપૂર્વ આ દયાશ્રય ગ્રંથનું સુંદર સરળ ગુજરાતી ભાષા છે. શ્રીયુત શંકર પાંડુરંગે સદર ગ્રંથમાં આખું પ્રાકૃત છે. ચાલુ કર પારગ ૧ તર સવને લાભ થાય તેવા આકારમાં બહાર પાડ- વ્યાકરણ સૂત્ર અને પ્રકાશિકા ટીકા સાથે છાયું છે વાની ખાસ જરૂર છે. એ દયાશ્રય કાવ્યના સોળમા અને ૧૨૪ પૃષ્ટનો પ્રાકૃત કેશ છાપ્યો છે જેમાં સગેથી કુમારપાળ રાજાનો ઇતિહાસ શરૂ થાય પ્રાકૃત શબ્દ તેના સંસ્કૃત પર્યાય સાથે અને સર્ગ છે. એમાં આન રાજા સાથેની લડાઈની વાત એકની સંખ્યાના નિર્દોષ પૂર્વક રજુ કરી એક અતિ અને ઋતવર્ણન આવે છે અને વીશમાં સમાં મહત્વની જરૂરીઆત પૂરી પાડી છે. પ્રાકૃત ભાષાના હિંસા અટકાવવાના પ્રબંધો અને છોકરા વગરના મરણ પામનારની મિલકત રાજ્યમાં જપ્ત થતી હતી , રોતા ભાષાની જેને વિજ્ઞાનિક અભ્યાસ કરવા હોય તે ઠરાવ રદ કર્યાનો ઇતિહાસ રજુ કરી સંસ્કૃત કયા- યા. અને ભાષાશાસ્ત્રી થવું હોય તેને માટે આ ગ્રંથ અપશ્રય ગ્રંથ પૂરે કર્યો છે. રિહાર્ય છે. પ્રાકૃત વ્યાકરણના અભ્યાસ વગર ગુર્જરી ગિરાના અંદરના આશયને સમજી તેને ઉપયોગ પ્રાકૃત દ્વયાશ્રયની વસ્તુ, થાય એ અતિ મુશ્કેલ બાબત લાગે છે અને શબ્દની સંત દયાશ્રયમાં જ્યાંથી વાત મૂકી ત્યાંથી કુમા- વ્યુત્પત્તિ અને અર્થધટનાને અંગે તે એના વગર રપાળ ચરિત્ર નામના પ્રાકૃત યાશ્રયમાં વાત ચાલુ નભી શકે તેવું નથી એમ જણાય છે. કરી છે. એમાં આઠ સર્ગ છે. પ્રથમના પાંચ સર્ગમાં મૂળ પ્રાકૃત વ્યાકરણના પ્રથમ પાટની વાત કરતાં પાટણની પ્રભુતાનું વર્ણન કર્યું છે. એના રાજાની MિL આપણે આટલી પ્રાસંગિક વાત વિચારી ગયા. હવે ભવ્યતા અને ધનાઢયતા, જૈન મંદિરોની મહત્તા, સદર વ્યાકરણના બીજા પાદમાં શી હકીકત આવે છે મહત્સવ પૂર્વક રાજા એના દર્શને જતા તે વખતની તેના ઉપર દષ્ટિક્ષેપ કરી જઈએ. એની વિશિષ્ટતા, રાજાની ભગવાનની મૂર્તિ તરફ ભક્તિ અને સંબંધે તેનું ઔદાર્ય, રાજઉદ્યાનું દ્વિતીય પાદ સંદર્ય, રાજાઓ અને પ્રજાને વૈભવ અને વિલાસ સદર પ્રાકૃત વ્યાકરણના બીજા પાદમાં કુલ ૨૧૮ અને રૂતુઓનાં વર્ણન. આ હકીકત છઠ્ઠા સર્ગમાં પણ સૂવે છે, એના પ્રથમના ૧૧૫ સત્રમાં જોડાક્ષરોનાં ચાલુ છે. છઠા સર્ગના બાકીના વિભાગમાં કુમાર- પ્રાકૃતમાં કેવાં રૂપ થાય છે તે બતાવ્યાં છે. તેમ પાળ રાજા અને મલ્લિકાર્જુન વચ્ચેની લડાઇની વાતે ક્રમ એવો રાખે છે કે કયા કયા જોડાક્ષરોના ફેર કરે છે અને અન્ય સહયોગી રાજા સાથે તેને થાય તે પ્રથમ બતાવ્યા છે. ત્યાર પછી એ ક્રમા સંબંધ દર્શાવાય છે અને છેલ્લા બે સર્ગમાં મૃતદે. પ્રમાણે ચાલ્યા છે. એમાં વિકલ્પ રૂપે કેવી રીતે વીએ રાજાને આપેલ નીતિબોધ બહ મનનીય છે. થાય છે તે પણ સાથે બતાવ્યા છે એ પ્રકાશિકા આ વસ્તુ કુમારપાળ ચરિત્રમાં છે. એના પ્રત્યેક ટીકામાં અને હૂંઢિકા ટિકામાં તેને ખૂબ વિસ્તારલેકમાં પ્રાકૃત વ્યાકરણનાં દૃષ્ટાંત છે અને સરકાર પૂર્વક સ્ફોટ કર્યો છે. દાખલા તરીકે “શકત” સંસ્ક ૧. આમાં ગેરસમજુતી છે. ભદિકાવ્યમાં પાંડવ અને તનું સt અથવા તો રૂપ થાય છે, “મુક્ત” રામ ચરિત્ર છે એટલે એમાં ઇતિહાસ ચાલુ જ છે, સંસ્કૃતનું મુન્નો અથવા મુત્ત રૂપ થાય છે. અને

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129