Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ડાહ્યાભાઇ ધોળશાજી,
૧૮૧
સંપૂર્ણ અંશે શુદ્ધ તે બધાં નથી જ. હલકાં જેડક- ઠગનું “એ ધમલાનું ગીત, “નથી જગતમાં સાથ ણાને બદલે રસભર્યા ગીતે એમણે રચ્યાં છે. ગરબા સંબંધી વિના ત્રિભુવન નાથ” એ ભીખીને ગીત, અને નાયિકાને ગાવાનાં ગીતના ભાવ સારા આલે- “ સુંદર શામળીઆ, નામ જપીશ, નિત્ય તારું ” ખવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. કંચનીઓનાં ગીતો એ વીણનું ગીત ઈત્યાદિ ગીતા વિશે પ્રશંસા વચન પણ ઉસ્તાદી સંગીતની પ્રસાદી પામ્યાં છે. મારી કથવાની જરૂર રહી નથી. “વીણાવેલી”માં કુંભારનું ધીરેસે ગગરી ઉતાર લીરે” થી શરૂ થનું ગીત
ભજન, “ઉમાદેવડી”માં પુજારીનું ભજન વગેરે પણ ઉદાહરણ તરીકે બસ થશે. અલંકારે વર્ણવતાંજ જૂનાં ભજનની ઘાટી પર રચાયેલાં હોવાથી શ્રેતાધારેલો ભાવ ઉદ્દીપન કરે–અર્થાત આજના પ્રેક્ષક
એને રૂમ્યાં છે; બેશક નવીનતા, ચમત્કાર કે
ગાંભીર્ય નથી. વર્ગને સહેજ પણ આયાસ વગર તે ભાવ સમજાય એવા પસંદ કરવામાં આવ્યાં છે.
ઉપમાને રમણુય કે સાધારણ વપરાયાં છે. કેટ
લેક સ્થળે તે ક્ષતિ ઉપજે છે. - સંસારને રૂડે રસેડે દેવતા દુઃખને ભર્યો; પેઠે વિષયદુધ લાલચે તે મનબિલાડા ઠાર મુએ;
“લભના લગડે નહિ લાધે-પ્રેમતણું પરવાળ, સાચે ન સુખને રેટ છે પાણીમાંને છાંયડે,
સ્વારથ કાકાકૌઆ કેટે નહીં પ્રીત મેતીમાલ.” કુતરા ખુએ કર્મમાં હાડકાંને હાયડે.”
વિજયાવિજ્ય. મેહિનીચંદ્ર. અહીયાં સ્વાથને કાકાકૌઆને સંબંધ શી રીતે * કળી કુમળી કેમ ઉપાડે, કેવાડાના માર
બેસાડે છે? કાકાકૌઆ કેટે મેતીમાલ કેમ ન . ગુલાબના ઢગલામાં શોભે ધગધગતા અંગાર,
શોભે? શ્વેત અને તેના સમાગમથી સુન્દરતી , અને આપણું અબળા કહીએ, કહે ભાઈ અંગ તજીને રહીએ.” અલાકિક પ્રકાશી નિકળ્યા વિના રહેજ નહિ. *
વગેરે.
જગતમાં તે નરને ધિક્કાર-તજે જે પરણુ ઘરની નાર, વીણાવેલી.
બગાડે મુરખ તે સંસાર, ભેળવે દીવેલમાં કંસાર.” પિપટ પુરીને પુરૂ પાંજરે ન પાણી પાય;
વીણાવેલી, મામા કહીને દુધ સાપને તે દેવા જાય.”
કોને કહીયે કોડાની કહાણીરે,
વીણાવેલી. “બાંધે હવામાં બાપડાં પાપી બરફના માળી
જેમ બળદ પીલાયે ઘારે.” કાળને ઉકળાટ થાતાં હાય વહેતાં ચાલી.”
સરદારબા. સરદારબા. વગેરે સ્થળે અવિશદતા અને ગ્રામ્યતા છે. પતિપરાયણ તારામતી ભીડ, નારાયણેજ નિવારી,
ભાષા અમુક અંશે સંસ્કારી રા. ડાહ્યાભાઈએ નરસિંહ મહેતાની હોંસથી હુંડી, શામળીઆએ સ્વિકારી, વાપરી છે. વર્ણસગાઈપર ઝોક જબરો છે. કકતરી વિના શ્રી કિરતારે પરણાવી ઓખા કુમારી.” “ બેલા મારા પ્રેમી પિપટજી બેલે બેલે
ઉદયભાણ બાલ બોલો મેના બાલાવે.” આવાં અનેક ઉદાહરણ ટાંકી શકાય. કેવા કેવા
ઉદયભાણ પ્રકારનાં ઉપમાન રા. ડાહ્યાભાઈ વાપરતાં તેનો ખ્યાલ
કઈ ફુલ હારે ફુલ– આપવા ઉપરનાં ઉદાહરણ પૂરતાં થશે એવી આશા
ફુલ સાથે દિલ છે ફુલરે––”
ઉમાવડી. છે. દંભી જોગ, કે સંસારીઓની અધમતા અને
જપતી પ્રીતમની જપમાળ જીવતી જે અલબેલી, નિર્બળતા ખંખેરતાં અથવા ઈશ્વરપર ભરોસે
જોબન રસરંગે ની આ બની ઘેલી.” રાખતાં જુના ગુજરાતી કવિઓની શૈલી અખત્યાર કરી છે, તેથી તે તે ભાવવાળાં ગીત લોકપ્રિય થયાં
“પ્રીતમની પાછળ હું જેગણુ બની, છે. “તુંહી તુંહીથી શરૂ થતું સરદારબા નાટકમાંના વ્હાલાની વાંસે વિજોગણ બનીરે-” ગુરનું ગીત, “જે જે કૌતક જગનું કામ સધાયા
વિજયવિજય,
અશુમતી.

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129