Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 113
________________ સ્વીકાર અને સમાલોચના જયજી જૈન સમાજમાં એક પ્રખર પ્રભાવશાળી તે જૂદા જૂદા સંસ્કૃત પ્રાકૃત ગ્રંથની પ્રશસ્તિઓ વિદ્વાન છે; ગુજરાત પૂરાતત્ત્વ મંદિરના આચાર્ય છે, તૈયાર છે તે જે બહાર પાડવા માટે દ્રવ્ય આપનાર સંસ્કૃત પ્રાકૃત હિંદી ગૂજરાતી વગેરે અનેક ભાષાના કેઈ નિકળી આવે તે જેમ અમારે જૈન ગૂર્જર જાણકાર છે. તેમણે સંશોધક તરીકે સુંદર કાર્ય કરી કવિઓ એ ગ્રંથ ગૂજરાતી સાહિત્યમાં જેનોના આ અપૂર્વ ગ્રંથ પ્રકાશમાં લાવ્યા છે, તે માટે તેમને જબરા ફાળાનું ભાન કાન પકડીને કરાવે તેવે નિવડે અવશ્ય ધન્યવાદ ઘટે છે. “આચારાંગસૂત્ર'ની પેઠે તેમ છે તેજ રીતે સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં આમાં અક્ષરાનુક્રમે શબ્દકોષ સંસ્કૃત શબ્દ સહિત જેનોનો મોટો ફાળો નિર્વિવાદ રીતે પૂરવાર કરી આવ્યા હતા તે ગ્રંથની ઉપયોગિતા વધત. શકે. અને તેમ થાય તે જૈન સાહિત્યને સર્વાગ. આ પુસ્તક પ્રકટ કરવામાં જોતર વકીલ રા. સુંદર ઈતિહાસ લખવામાં અતિ અનુકૂળતા પ્રાપ્ત થાય. બ. ગિરધરલાલ ઉત્તમરામ પારેખે રદ્દગત શ્રાવક પ્રેમચંદ દેલતરામ મેંદીના પુણ્ય સ્મરણાર્થે કાઢેલા આ જરા અપ્રસ્તુતમાં જવાયું પણ તે જરૂરનું દ્રવ્યમાંથી સહાય આપી છે તે માટે તેમનો જનસ ન હોઈ અત્ર નિવેધું છે. જૈન ધાર્મિક સાહિત્ય અને માજપર ઉપકાર છે. જન સમાજ પુરાતત્વમંદિરના ખાસ કરી સૂત્ર સાહિત્યનો ઈતિહાસ લખવાની પૂરી આચાર્ય શ્રી જિનવિજયજી પાસેથી તેમને લાયકનું આવશ્યક્તા છે. ડૉ. વેબરે અનેક હકીકતો તે સંબંધી કાર્ય લેતાં શીખે તો ઘણું મેળવી શકાય તેમ છે. મૂકી છે. પ્ર. લયમને અને બીજાએ ઘણું લખ્યું છે તેમણે અનેક ગ્રંથ સંશોધિત કર્યા છે કે જેની ટીપ છે તે સર્વ જર્મન ભાષામાંથી વાંચી સમજી તેમાં રહેલા આ ગ્રંથના પુઠાપર મૂકેલી છે. હવે પ્રાચીન ગૂજરાતી દેષ નિવારી ગુણે ગ્રહણ કરી તેવો ઇતિહાસ રચી ગદ્યસંદર્ભ, પટ્ટાવલી સંગ્રહ, વિજયદેવ માહાભ્ય, ગૂજ શકાય તેમ છે અને તેવું કાર્ય કરવામાં જૈન સમાજમાં રાતનાં ઈતિહાસનાં સાધને એ નામના તેમના ગ્રંથ ગ્ય અને પ્રતિભાશાળી વિદ્વાને અમારી દૃષ્ટિમાં છપાવાના છે. પહેલા ગ્રંથમાં વિક્રમ પંદરમા સૈકાનું ગૂજ ઉક્ત આચાર્યશ્રી, પંડિત સુખલાલજી, પં. બહેચ રદાસ, પં. હરગોવિંદદાસ, મુનિશ્રી વિદ્યાવિજયજી, રાતી ગદ્ય સાહિત્ય કે જે પદ્યસાહિત્યની પેઠે જૈન ગ્રંથકારરચિતજ આખા ગુજરાતી સાહિત્યમાંથી મળી આવે મુનિશ્રી કલ્યાણવિજયજી આદિ આવે છે. સમાજ તે તેમ છે તે મૂકવામાં આવનાર છે–તેમાં મુખ્ય કરી તરૂણ સર્વને લાભ લેવા બહાર આવે એ ઈચ્છીશું; અને પ્રભસૂરિ, સેમસુંદર સૂરિ આદિએ રચેલા બાલાવબેધ એવો ઇતિહાસ લખાય તે પહેલાં આવા ગ્રંથે ચૂણિ આદિ પંચ અંગ સહિત સંશોધિત થઈ બહાર પડે માંથી નમુના લેવામાં આવ્યા છે. આ ગૂજરાત પુરા તત્વ મંદિરમાંથી પ્રકટ થનાર છે, અને તે જિનવિ તે પ્રથમ જરૂરની વાત છે. આગમાદય સમિતિએ જયજીની પ્રસ્તાવના સહિત બહાર પડશે ત્યારે નવીન કેટલાંક આગમું બહાર પાડી સાનુકૂળતા કરી આપી છે. પ્રકાશ, ભાષાના સંગઠન અને રચનામાં જનોના દરેક જૈનગ્રંથ ભંડાર, લાયબ્રેરી, અને આગફાળાનું માપ કાઢવામાં, પડશે એ નિર્વિવાદ છે. અભ્યાસી આ ગ્રંથ ખરીદી ઉત્તેજન આપશે. છપાઈ બીજો પટ્ટાવલીઓનો સંગ્રહ બહાર પડે તે ઇતિહાસન એક આવશ્યક અંગ પ્રાપ્ત થાય. અત્યાર સુધી એક પણ જૂની પટ્ટાવલિ સંપૂર્ણકારે બહાર પડી તરંગવતી-મૂળ કર્તા પ્રાકૃતમાં પાદલિપ્તાચાર્ય નથી અને તે પર કઈ પણ સંસ્થાનું કે પ્રકાશકનું તેને સંક્ષેપ પ્રાકૃતમાં કરનાર નેમિચંદ્ર ગણિ, જર્મન લક્ષ ગયું નથી તે નવાઈ છે. આ અને બીજા ગ્રંથ અનુવાદક છે. લૈંયમન. ગૂજરાતી અનુવાદક નરસિહમાટે જન શ્રીમતે કે પ્રકાશિની સંસ્થાઓના દ્રવ્યની ભાઈ ઈશ્વરભાઈ પટેલ. પૂ. ૯૨ પ્ર. બબલચંદ્ર સહાય તુરતમાં મળે તો તે જલદી બહાર પડી શકે કેશવલાલ . મોદી હાજા પટેલની પોળ અમદાવાદ તેમ છે. મુનિશ્રી પાસે જૈન ઇતિહાસનું બીજું અંગ મૂલ્ય આના બાર

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129