________________
જૈનયુગ
૧૯૮
સ્થળે ગયા હતા અને તે તે સ્થળેાએ સંસ્થાના ઉદ્દેશાનુસાર વિવિધ વિષયા ઉપર અસરકારક ભાષણે આપ્યાં હતાં. તેમજ સુકૃત ભ’ડારફ્ડની યેાજના સમજાવતાં તે તે સ્થળેાએથી જે જે રકમા આવી છે તેના નાંધ ગામવાર નીચે આપવામાં આવી છે. સંસ્થાના પ્રચારકાર્યથી સમાજ પર કેવી અસર થઈ શકે છે તેના તે તે ગામાના પત્ર! અમને મલતા રહે છે તે પરથી સ્પષ્ટ થાય છે. તેમાંના એ પત્ર સાથે પ્રકટ કરવામાં આવે છે. ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ,
આ
તા. ૪–૭–૨૬ થી તા. ૨૨-૧૧-૨૬ સુધી. ગઢ–૭૭) કુંભારણુ ૧૮) હરસાલ ૧૬૫ બડાદરા જાડા આંત્રાલી ૧) નાના ચેખલા :૨) મેટા ચેખલા ૧૫ માઢુકા ૩૫ મેહનપુર ૧૨૫ રણાસણ ૭) હાથાલ ૪) કામેાદરા દાણા ખેડબ્રહ્મા ૨૦) વડાલી ૧૧૧ા ઇડર ૫૧) કુકડીઆ ૬) સાબલી ૪) જામલા પા વખ્તાપુર ૭) હિમતનગર ૩૧) ગઢાડા છા હડીએલ ૨) આગીયેાલ પાા ખેરણા ના વીરાવાડા ૨) ઢુંઢાળ ૧૨) રૂપાલ ૧૯) અડપોદરા ૧૩) સરડાઇ જા ટેઇ જવા દધાલીયા ૪૨ા મેડાશા ૧૫ના સલાલ ૨૫ તાજપુરી ૯) રૂપાલ રા (પાછળથી) હાપા ૧૫ નવલપુર ૧) ઇલાલ ૬૦ા દાવડ ૧ એકલારા ૧૨૫ વાઘપુર ૧૮ાા તાશપુર ૧૦ના એરાણુ ૧૮૫ પ્રાંતીજ રા
ઉપદેશક ગુલામચ' શામજી.
તા.૫-૭-૨૬ ૨ જાડા બજાણી તા. ૬-૭–૨૬ ૩ હા! દસાડા
તા. ૧૬-૯-૨૬ રૂ ૫૦) રાજકીટ તપાગચ્છના— ઉપદેશક વાડીલાલ સાંકળચ’દ.
કારતક-માગશર ૧૯૮૩
૧) ખીડજ ૪) મહીજ ૮૫ નાંદેજ ૫) હીરાપુર ૧૩) અણીઆલ શા ધામતવાણુ રા ગતરાડ ૪) હીરાપર ના વાંઝ છા હાથીજણુ ૧૧૫ નરેાડા ૩ મેમદાવાદ ૯) ભાલેજ ટા એડ ટ્ર!! અહીમા ૧૪ા! સારસા ૩ડા ખેડવા ૨૦) ગાપાલપુરા ૧) નાપાડ ૨૦) મ્હેલાવ જાા કાશર ૧૮) સેછત્રા ૬) ભડકદ ૮) ડભાઊ ૧૦) મલાતજ ના ચાંગા છ) પારગાળ ૮) મેલાવ ૨) બાંધણી ૭) રામેાલ ૫) કરેાલી રા વરેાટવા ૫) સજાયા ૩) વડતાલ ના નરસન્હા રા ૬ અમને મળેલા પત્રા.
તા. ૨૮-૬-૨૬ થી ૨૧-૧૧-૨૬ સુધી. મગાઢી પાા ઇસનપમેટા છા મહુન્દ્રાં । લવાડ ૬ા રંગજીનું મુવાડું ૬) અમરાભાઇનું મુવાડુ ૧૦ના પાળુદરા ૯) હાથીજણ ના બહીઅલ ૧૭ના ફનીપર છણા ધમીજ ૪ા કાઠી ૧૦૫ હરસેાલીકા રાઠોડવાસણા જાળ કડાદરા !! જમ્મુદરા પરા પરઢાલ
•
૨૭૫) ભાઇ ત્થા પાલથી ૧૬!!! ખારેજા ૨૦) લાલી
શ્રી ૧
શ્રી જૈન શ્વેતાંબર કાનફરન્સે જયજીનેદ્ર સાથે લખનારુ, આમરાલીના જૈન સંધ સમસ્ત આપણી તરફથી ઉપદેશક વાડીલાલ સાંકલચંદને લઇને ગામ થાલા તાલુકે તિલકવાડાના ગામમાં મહંત વિશ્વનાથ મહારાજે છપન. ભાગ-સવત ૧૯૮૩ ના કારતક વદી ૧ ના રાજ કરેલા તે પ્રસંગ ઉપર આસરે માલુસ ૬૦૦૦ થી ૭૦૦૦ સુધી ભેગા થયલા હતા તે વખતે વદી ૧ રાતના એક વાગે ભાસણની સરૂવાત કરવામાં આવી હતી અને પાંચ વાગે ભાસણ બંધ કરવામાં આવ્યું હતું. તે વખતે ચરચાયલા વીસયેા જેવા કે દારૂ નહી પીવે માંસ ભક્ષણ નહી કરવું અને જીવાને અભયદાન આપવા એ ત્રણ વીસયા ઉપર મચકુર ઉપદેશક સલ ભાષામાં કરેલું અને લેાકેાના મનને સચેાટ અસર ખેડેલી છે અને તે પ્રસંગે આસરે બેથી ત્રણ હજાર માણસે ગુરૂના સેગનથી ઊપલી ત્રણ બાબતે નહી કરવાની પ્રતીજ્ઞાએ લીધી હતી અને બળદને હાંકવાના પરાણામાં જે આરે રાખવામાં આવે છે. તે આરે નહી રાખવી તેવી ત્રણસે માણસે ખાધા લીધી હતી આમ ઉપદેશકની મહેનતથી રાજી થઇ. વિસ્વનાથ મહારાજે કાન્ફરન્સÅ ધનવાદ આપી મચકુર ઉપદેશકને ફુલની માળા પોતાના હાથે પહેરાવી હતી અને ભલામણ કરવામાં આવી હતી કે ઉપરની તમામ લીધેલી બાધાઓની
આગ્રહ કર્યો હતા અને જણાવ્યું હતું કે આ ભાગમાં