________________
૧૮૦.
જૈનયુગ
કારતક-માગશરે ૧૯૮૩ હિતાવહ નથી એમ માની પ્રત્યક્ષ ઉપદેશ એમણે દિવસે દિવસે નવીન થતા જતા આપણું સંસારનું ઉચ્ચનાદે કર્યો છે.
તેઓ નિરીક્ષણ કરતા હતા એવી પ્રતીતિ કરાવનાર
પ્રસંગે જવલ્લેજ એમની કલમથી લખાયા છે. રા. ડાહ્યાભાઈની કૃતિનાં મુખ્ય લક્ષણ તપાસતાં
ઈલેકશન અને કવોરન્ટાઇન”ને ખેલ ફક્ત પાત્રતા વિશે પણ વચ્ચે ચર્ચા કરી. વસ્તુસંવિધાન તપાસતાં પણ એમણે બજાવેલી સેવાની કદર પીછા
અપવાદરૂપ છે. તેમાં પણ ઉપહાસ અગ્રસ્થાને છેનીશું. ગુર્જર રંગભૂમિપર સંસ્કૃત નાટકના વિદૂષક
પ્રતિનિધિરાજ્યતત્વ આદિ નવીન પાશ્ચાત્ય રાજકીય અને રંગલાનો અવતાર હાસ્યરસ ઉપજાવવા લાવ
પ્રશ્નો સમાજ સરળતાથી સમજી ઉપયોગમાં લઇ વામાં આવતું. આથી સંકલના શિથિલ રહેતી અને .
ન શકે એવા દષ્ટિબિન્દુને આશ્રય લેવામાં નથી આવ્યો. રસનિષ્પત્તિમાં ક્ષતિ લાગતી. પારસી કંપનીઓએ
કોલેજનું શિક્ષણ લેનાર રા. ડાહ્યાભાઈએ પોતાના આ દિશામાં સુધારો કર્યો હતો. રા. ડાહ્યાભાઈએ નાટક દ્વારા રાજ્ય, સંસાર, ગૃહ અને ધર્મના પ્રશ્ન વિદૂષકને રૂગ્ગત આપી હાસ્યરસ જમાવવા અને
ચર્ચા શ્રેતાઓમાં અકિક પ્રબળ ચેતન જગાવ્યું સાથે સાથે ઉપદેશ આપવા ઉપકથા યોજી નાટકના
હેત તે જે જે સેવાઓ એમણે કરી છે તે વધુ મૂળ વસ્તુમાં સંયોજી લીધી, પ્રારંભમાં ઉપકથા થી શ્રેયસ્કર અને ચિરંજીવ થઈ હત-ભારતના આધનિક રહેતી. રફતે રફતે કૌશલથી ઉપકથા દાખલ કરવામાં
ઈતિહાસ ઘડનારની કક્ષામાં તેઓ સ્થાન પામ્યા હોત. આવી. મેલિઅરનાં નાટકની કથાને ગુજરાતી લેબા
ગાયનોના સંગીત વિશે ચર્ચા કરતાં અતિ વિ.
સ્તાર થાય માટે આજ તે મુલતવી રાખવી વાજબી સમાં આપણું રંગભૂમિપર આપ્યાં. આથી કાંઈક
ગણાશે. રા. ડાહ્યાભાઈના ગરબા યોગ્ય લોકાર કિશલ ઉંચું થયું. આ ફેરફાર પ્રેક્ષકોને પસંદ પડ્યો અને બીજી. કમ્પનીઓએ પણ અખત્યાર કીધે,
પામ્યા છે. કાઠીયાવાડના રાસડા રા. રા. વાઘજી
આશારામ ઓઝાએ નાટકમાં દાખલ કર્યો. રા.રા. વાણીઆ, હેરા, બાવા, પારસી, સસરાજમાઈ, અનેક પત્નીવિવાહ, વગેરે કામો અને સંબંધો તેમજ સંસ્થા. ડઘિાભાઈની રસિકતા આ રાસડાઓની રસનિષ્પાદન એના દૂષણેથી જે રીતે આપણે સમાજ આનંદ
શક્તિ, પ્રેક્ષ (Scene) તરીકે અને સંગીત પરની મેળવે છે એ દૂષણોના ઉપહાસથી એમનાથી થતી
ખુબી પામી શકી. દરેક ખેલમાં અકેકે ગરબો સ્થાન
પામ્યો. આ દેશના આલંકારિકોએ નાના વિધની હાનિ સમજે છે તેજ રીતે એ સર્વને રા. ડાહ્યાભાઈએ ઉપયોગ કીધો છે.
નાયિકા વર્ણવી છે તેવી નાયિકાના પ્રસંગે આછા
પ્રકૃતિ વર્ણનથી રંગી ગરબામાં રા. ડાહ્યાભાઈએ આજની આપણી રંગભૂમિના અધ્યક્ષોનો હાસ્ય આપ્યા છે. લય લલિત, સૂરાવટ મધર અને રસનાં શક્તિ અને સ્થાન વિશેને અભ્યાસ અધુર ભાષા કેમળ છે; અલંકાર રૂચિકર છે; શૈલી છે એ અસંદિગ્ધ વાત છે. શંગાર અને હાસ્ય, વીર સરળ અને સાદી છે; વચ્ચે વચ્ચે પ્રાચીન અને હાસ્ય, કરૂણ અને હાસ્ય તથા અભૂત કે જુગુ- કાવ્યોની ભાષા, કે અલંકારો કે વિચારો સરસ્યથી સા અને હાસ્યના સમવાય કેવા અને કેટલે અંશે ગોઠવ્યા છે. ગોપીગીતે અથવા કલગીરાની છટેલ
જાવા જોઈએ તે હજુ રંગભૂમિના રસશાસ્ત્રીઓને મસ્તી કે અનીતિ છેકી નાંખી તેમની મનોહરતા. શીખવાનું છે. હાસ્યોત્પાદક પ્રવેશો હલકા પ્રેક્ષકોને કૃતિપ્રિયતા, સુગમ્યતા, લાલિત્ય, માધુર્ય, અને પ્રવારંજાડવા, મેઝમાં રાત ગાળવા આવેલાની વૃત્તિ હીત્વ પિતાનાં ગીતોમાં રા. ડાહ્યાભાઈ લાવ્યા છે. સંતોષવા, કરૂણ કે શંગારનું આધિક છાંટવા, કે આજનાં ઘણાં નાટકી ગાયનેમાં અસંબદ્ધતા, શિથિ“સીનરી” ગોઠવવામાં લાગતે વખત મેળવવા નાટ- લતા, નિરર્થકતા, અવિશદતા, પ્રજનહીન શબ્દપ્રાકના તખ્તાપર ભજવવામાં આવે છે. રા. ડાહ્યાભા- ચર્ય વગેરે જે અરુચિકર ત હોય છે તે દુષ ઈના નાટકોના આ પ્રસંગે પણ સાંકેતિક છે; આજ રા, ડાહ્યાભાઈના લગભગ બધાં ગીતામાં નથી: બેશક