Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 34
________________ જૈનયુગ : કારતક-માગશર ૧૯૮૩ ઘણી છે. એમ લાગે છે કે રૂપપુરની વસતિ તૂટવા- પ્રતિમાસંખ્યાનું કાષ્ટક આ નીચે આપવામાં આવે થીજ ચાણસમાની વિશેષ આબાદી થઈ હશે. કાલા- છે. એની નીચે સં. ૧૭૨૯ ના વર્ષમાં બનેલી ચેતરે શહેરનાં ગામ અને ગામનાં શહેર કેવી રીતે ત્યપરિવાડીમાં જણાવેલ વાસ, ચૈત્ય અને બિંબની બને છે, તેને આ પ્રત્યક્ષ પૂરાવો છે. સંખ્યાનું કેષ્ટિક અને તે પછી વર્તમાન સમયના પા- પરિવાડીકારે કઈ ઠેકાણે એ વાતનો ખુલાસે ટણના વાસ અને ચેત્યસંખ્યા જણાવનારું કોષ્ટક નથી કર્યો કે પોતે જે પ્રતિમા સંખ્યા જણાવે છે તે આપવામાં આવશે, જે ઉપરથી સં. ૧૬૪૮ માં કેવલ પાષાણુમય પ્રતિમાઓની છે કે ધાતુ, પાષાણુ પાટણની શી દશા હતી. ૧૭૨૯ માં તેમાં કેટલે અને રત્ન વિગેરે સર્વ પ્રકારની પ્રતિમાઓની? પરંતુ ફેર પડે અને વર્તમાનમાં પાટણના ચૈત્યોની કેટલી પરિવાડીકારના આ મૌનને ખુલાસે પરિવાડીના સંખ્યા છે-એ સર્વ જાણવાનું ઘણું સુગમ થઈ પડશે. પરિશિષ્ટના એક ઉલ્લેખ ઉપરથી સ્વયં થઈ જાય સં. ૧૬૪૮ માં બનેલી પ્રસ્તુત ચૈત્યપરિવાડીને છે-મરગિરિના બીજા ચિત્યની સંખ્યા જણાવીને અનસારે શ્રીપાટણ-ત્ય-પ્રતિમાકેષ્ટક ૧ તે “પીતલ પડિમા ચારસે વલી, છનું ઉપર મન- નં૦ વાસનામ ચૈ૦ પ્ર હરૂ !” આવો એક નવો ઉલ્લેખ કરે છે, યદ્યપિ ૧ ઢંઢેરવાડે ૧૧ ૫૫૬ એ ઉલ્લેખને અર્થ એવો પણ લઈ શકાય કે “ચત્ય ૨ કોકાનો પાડો ૩ ૨૬૬ ની પ્રતિમા–સંખ્યા જણાવ્યા બાદ આ પીતલમય ૩ ખેતરપાલનો પાડો પ્રતિમાઓની સંખ્યા ગણાવવાથી બીજે સર્વ સ્થલે જ જશુપારેખને પાડે ૨ ૧૫ બતાવેલી સામાન્ય પ્રતિમાસંખ્યા પાષાણની પ્રતિમા ૫ પહેલી ખારી વાવ એની જ હોવી જોઈએ,’ પરંતુ ગ્રન્થકારના અભિ ૬ બીજી ખારી વાવ ૧ ૧૩ પ્રાયને વિચાર કરતાં આ કલ્પના ટકી શકતી નથી, ૭ નાગમત એ વાત ખરી છે કે ગ્રન્થકારે કઈ ઠેકાણે પીતલને ૮ પંચાસર કે ધાતુની પ્રતિમાઓને જુદે ઉલ્લેખ કર્યો નથી, ૯ ઉંચી શેરી માત્ર આ એકજ સ્થલે કર્યો છે અને તે પણ જો ૧૦ ઓશવાલ મહોલ્લો છતાં તે સંખ્યા તેમણે પ્રતિમાઓની કુલ સંખ્યામાં ૧૧ પીપલાનો પાડે સામેલ કરી છે. જે પાટણના ર૦૦ બસો દેહરાઓ ૧૨ ચિંતામણિને પાડે ૧૫ ની ધાતુમય પ્રતિમાઓને ગણનામાં ન લીધી હોય ૧૩ ખરાકોટડી ૩૮૪ તે કુમરગિરના એકજ દેહરાની પીતલની પ્રતિમાઓને ૧૪ ત્રાંગડી આપાડો ભેલી ગણવાનું કોઈ કારણ ન હતું. એ ઉપરથી ખુલ્લું ૧૫ મણિહથ્રિપાડો સમજાય છે કે પરિવાડીકારે હરેક ચૈત્યની જે પ્રતિમાને ૧૬ માંકા મહેતાનો પાડો સંખ્યા બતાવી છે, તેમાં ધાતુની પ્રતિમાઓ પણ ૧૭ કુંભારીયાપાડા ૨ કર સામેલ સમજવાની છે-હરેક ઠેકાણે તેને જુદો ઉલ્લેખ ૧૮ તંબોલીવાડ ૬ ૩૫ર ન કરવાનું કારણ વિસ્તાર થઈ જવાને ભય હતું, ૨૯ ખેજડાનો પાડો અને કુમરગિરમાં જુદે ઉલ્લેખ કરવાનું કારણ ધાતુ ૨૦ નંબડાવાડા પ્રતિમાઓની બહુલતા બતાવવી એજ હોઈ શકે. ૧ “ખરાટડી” ને અર્થ ખરતરગચ્છવાલાઓની કિયા વાસમાં કેટલાં દેહાં અને કેટલી પ્રતિ- એક એવો સંભવ છે, કારણ કે ત્યાં ખરતરગચ્છવાલામાઓ છે. તે પ્રત્યેકની તેમ જ સર્વની સંખ્યા અને જો હો, આજે પણ ત્યાંના રહેવાસીયામાંના પરિવાડીના સારમાં તે તે સ્થળે જણાવી દીધી છે. કેટલાક પિતાને ખરતરગચ્છીય તરીકે ઓળખાવે છે. એટલું છતાં પણ વાસના નામની સાથે ચય અને ૨ આજે એ વાસ “મણિયાતી પાડે” કહેવાય છે, ૩૭૫

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129