Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 68
________________ જૈનગ કારતક-માગશર ૧૯૮૩ મળી આવી હતી તેમાં તેમને આનધન ખાવીસી પર બાલાવખાધ એ પણ એક ગ્રંથ છે. તે હજુ પ્રાપ્ત થયા નથી. વિશેષમાં બીજા ખાલાવમેધ જ્ઞાનવિમલ સૂરિએ અને જ્ઞાનસાર મુનિએ કર્યો છે; પણુ તે બંનેના જુદા જુદા ખાલાવખાધ છપાયા નથી. જ્ઞાનવિમલ સૂરિ કૃત ખાલાવખેાધની એક હસ્તલિખિત પ્રતમુનિ વિનયવિજયજીના ગ્રંથ સંગ્રહમાં હા. રા. ગાકુળદાસ નાનજી ગાંધી રાજકેટમાં જોઈ, તેમાં ઢાલ–ખેડલે ભાર ઘણા છે રાજ, વાતાં કિમ કરો ! એ દેશી. શ્રી આન ધનજી કૃત બાવીસ જિનનાં સ્તવન પર બાલાવષેધ આપી પછી તે સૂરિએ એ જણાવેલું છે કેઃ— દેવચંદ્ન સેવે... તે પામે, અક્ષય પરમાણુંદ. (૨) સમેતશિખર સ્તવન. જખદ્વીપ દાણ વર ભરત”, પૂરવદેશ મઝાર; શ્રી સમેતશિખર અતિસુ’દર, તીરથમે' સરદાર. ભેટયા ભાવ કિર મે' આજ. ૧ ૧૪૬ ઢવણા ભાવ નિક્ષેપ ગુણીનેા, સમ આલ’બન જાણી, ઠવણા ખષ્ટાપદ તીરથવર, સેવા સાધક પ્રાણી. ભવજલ પાર ઉતારણ કારણ, દુખ વારણ એ શંગ, મુગતિ રમણીના દાયક લાયક, નિત વ ંદે મન રંગ. તીરથ સેવન શ્િચ પદ કારણ, ધરી આગમ સાખે', શ્રદ્ધા આણી જે તીરથ પૂજે તે શિવ સુખને ચાખે. ૧૧ સાધ્ય દૃષ્ટિ સાધનની રીતે’, સ્વાાદ ગુણ વૃંદ, ૧૦ ૯ ૧૨ ૨ ૩ ૪ ૫ એ તીરથ ગુણ ગિફ્યા. ભેટયા વીસ જિણેસર શિવપદ પાંમ્યા, ઇંણુ પરવતને શગ, નામ સંભારી પુરૂષાત્તમના, ગુણ ગાવેા મનર’ગ. ઇંમ ઉત્તર દિશ અરવત ખેત્રે, શ્રી સુપ્રતિષ્ટ નગેંદ્ર, શ્રી સુચ'દ્ર આદિક જિનનાયક, પામ્યા પરમાણુ દ. ઈમ દસ ખેત્રે વીસે જિનવર, ઇક ઈક ગિરિવર સિદ્ધા, તિસ્થુ‘ગાલિ યના માંડે, એ અક્ષર પરસિધ્ધા. એ તીરથ વિટ્ટ સિવ વદ્યા, જિનવર શિવપદ ઠામ, વીસે ટુંક નમે. સુભ ભાવે, સંભારી પ્રભુ નામ. તરીકે જેહના સ`ગ ભવેાદધિ, તીન રતન જહાં લહીયે', જે તારે નિજ અવલંબનથી, તેહને તીરથ કહીયે. શુધ્ધ પ્રતિત ભગતથી એ ગિર, ભેટ્યાં નિર્મલ થઇયે, જિનતતિ ફરસભૂમિ દરસણથી,નિજ દરસણ થિર કરીયે’૭ સૂત્ર અર્થ ધારી પિણુ મુનિવર, વિચરે દેશ વિહારી, જિન કલ્યાંણુક થાંનક દેખી, પછી થાયે પદ્મ ધારી. શ્રી સુપ્રતિષ્ટ સમેત શિખરની, ત્રણા કરી જે સેવે', શ્રી સુરાજ પર તીરથ લ, ઈહાં બેઠાં પણ ક્ષેત્રે તસુ આકાર અભિપ્રાય તેહને, તે બુધે તસ કરણી, કરતાં ઠવણા શિવલ આપે, ઈમ આગમમે વરણી જિષ્ણુ તે તીરથ વિધિસ્યું ભેટયા, તે તે જગ (જ)સ લહીજે, તે ઢવણા ભેટત અમે પિણ, નરભવ લાહા લીજે, ૧૧ દશ ખેત્રે ઈક ઇક ચાવીસી, વીસ જિનેશ્વર (સીએ) સિધ્ધ ખેત્ર બહુ જિનના દેખી, માહરા મનડા રીઝે. ૧૨ દીપચંદ્ર પાઠકના વિનયી, દેવચંદ્ર ઈમ ભાસે, જે જિન ભગતે લીણુ ભવિજન, તેહને શિવસુખ પાસે. ૧૩ ૬. શ્રી આન ધનજીનીચાવીશી કે બાવીશી. ૯ ૯ ૧૦ શ્રી યશોવિજય ઉપાધ્યાયજી કૃત પુસ્તકાની ટીપ પાટણના ભંડારમાં એક હસ્તલિખિત પાના પર ‘ લાભાનંદજી કૃત તવન ખેતલા ૨૨ દિસે છે. યદ્યપિ હસ્યું તેહી આપણે હાથે' નથી આવ્યા. હિવે જ્ઞાનવિમલજી કૃત ૨ તવન લખાઈ છે.' આ પછી જ્ઞાનવિમલસૂરિના સ્વકૃત એ સ્તવનેા મૂકવામાં આવ્યાં છે. આ પરથી પ્રાયઃ જણાય છે કે યશવિજયજી અને જ્ઞાનવિમલસૂરિ કે જે બંને આન ધનજી ઉર્ફે લાલાનંદજીના સમયમાં અને તે સમયની આસપાસ અનુક્રમે થઈ ગયા તેમને ૨૨ સ્તવનજ હાથ લાગ્યાં હાય. માટે ખરાં આનંદધનજીનાં સ્તવન પહેલાથી ૨૨ મા જિન સુધીનાં પ્રકટ થયાં છે તે છે. પછીનાં એપાર્શ્વ સ્તવન ‘ધ્રુવપદ રામી હૈ। સ્વામી માહરા' અને મહાવીરસ્તવન વીરજીને ચરણે લાગ્યું, વીરપણું તે માગું રે' એની છેવટે અનુક્રમે ‘પૂરણુ રસિયા હૈ। નિજગુણ પરસને, આનંદધન મુજમાંહિ અને ‘અક્ષય દર્શન જ્ઞાન વિરાગે, આનદધન પ્રભુ જાગેરે' એમ ‘આનદુધન’ નામ સહિત આવે છે તે ખુદ આન ધનજીકૃત નથી એમ લાગે છે. શ્રી આનંદધનજી કૃત લાગતાં ૨૩ મા શ્રી પાર્શ્વ જિન અને ૨૪ મા શ્રી મહાવીર જિન પરનાં સ્તવને અમે આ પત્રના ગત ભાદ્રપદ અને આશ્વિનના શ્રી મહાવીર નિર્વાણુ દીપોત્સવી ખાસ અંક ' માં પ્રકટ કર્યા છે. શ્રી યશોવિજયજીએ તે શાશનહિતઅર્થે મૂકી દીધાં પશુ હોય. › હવે આપણે જ્ઞાનવિમલસૂરિએ એ સ્તવન આન બનકૃત સ્તવને સાથે ચેાવીસ પૂરાં કરવા જોડયાં છે તે અત્ર તેના પોતાના ખાળાવો।ધ સહિત મૂકીશું.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129