________________
જૈનયુગ
કારતક-માગશર ૧૯૮૩ નપાલે અહિ જેસલમેરમાં? વિહારની પ્રતિષ્ઠા કરાવી હતી. એ સહજ સમજાય ભુવનપાલ, પાલણપુરમાં) સુગુરુ જિન- તેમ છે.
પતિસૂરિના સ્તૂપ ઉપર વિધ• શાહ ભુવનપાલે અને તેમના પૂર્વજોએ અજમેર ટિત થયેલ ધ્વજાદંડ ચડાવ્યા હતા, જેમ ચક્રવર્તી જેસલમેર, ભીમપલ્લીમાં કરેલાં સુકૃત્યે પ્રશસ્તિધારા પક્ષે અટકેલ જિનપતિ-રથને ચલાવ્યું હતું. વિદિત થાય છે, પરંતુ તે ઉપરથી તેમનું નિશ્ચિત
રામચંદ્રની પ્રિયા-જનકની પુત્રી-સીતાએ જેમ વાસસ્થળ વા જન્મભૂમિ જાણી શકાતી નથી. એ કુશ અને લવ એ બે પુત્રને જન્મ આપે હતો; સંબંધમાં ગવેષણ કરવાથી વિશેષ વૃત્તાન્ત પ્રકાશમાં તેમ તે (ભુવનપાલ)ની પ્રિયા-ત્રિભુવનપાલની પુત્રીએ આવશે તે ઇતિહાસ રસિકને આનંદ થશે. ખીમસિંહ અને અભય નામના બે પુત્રને જન્મ પ્રશસ્તિના આધારે ભુવનપાલશાહને વશક્રમ આપ્યો હતે..
આ પ્રમાણે દર્શાવી શકાય. શ્રેષ્ઠ ધાર્મિક જનરૂપી ઉપવનને નવપલ્લવિત કર
(ઊકેશવંશ) વામાં નીક સમાન શ્રીમાન તે ભુવનપાલશાહે પિતાને
ક્ષેમધર ધન્ય, કૃતપુણ્ય, સતત શાલિભદ્રસ્વરૂપી બનાવવા
(દેવશ્રીપત્ની) મુનિ (ધન્ય-શાલિભદ્ર-કૃતપુર્ણ વિગેરે)નાં ચરિત્રથી રમણીય આ પુસ્તિકા હર્ષથી લખાવી છે,
જગદ્ધર યાવચંદ્ર-દિવાકર આ પુસ્તિકા જયંતી રહે.
(સાલહી પત્ની) સંભવ પ્રમાણે પૂર્વોક્ત પ્રશસ્તિ, ઉપર્યુક્ત ધન્યશાલિભદ્ર વિ. ચરિત્રને વિ. સં. ૧૨૮૫ માં પૂર્ણભ
યશૈધવલ ભુવનપાલ સહદેવ દ્વગણિ (જિનપતિસૂરિશિષ્ય) એ રચ્યા પછી તે પુસ્તિકા લખાવનાર અને પિતાના ગુરુ (જિનપતિ
ખીમસિંહ સૂરિ)ને સ્તૂપના ધ્વજાદંડ ચડાવનાર આ ભુવનપા-' લના પરિચયરૂપે તેજ અરસામાં રચી હશે, કેમકે
[૪] તે પ્રશસ્તિવાળી પુસ્તિકાની બીજી નકલ વિ. સ.
ભીમપલ્લી ૧૩૦૯ માં મેદપાટના વરગ્રામના વાસી છે. અભ- પૂર્વોક્ત વીર-રાસ જે ભીમપલ્લીના વિધિથી શ્રાવકના પુત્ર સમુદ્ધરાવકની ભાર્યા, કુલધરની ભવનમાં વિ. સ. ૧૩૦૭ માં વિરપ્રભુની પ્રતિષ્ઠાને પુત્રી સાવિતિ શ્રાવિકાએ લખાવી હતી. (જૂઓ ઉદ્દેશીને રચાયેલ છે, તે ભીમપલ્લી ડીસા શહેરની જેસલમેર ભાં૦ સૂચી પૃ. ૩ )
પશ્ચિમમાં ત્યાંથી લગભગ ૧૧ માઈલ ઉપર આવેલું, વિક્રમના ૧૩ મા સૈકાના અંતમાં અને ૧૪ મા હાલમાં ભાલડી નામથી ઓળખાય છે તે જણાય છે. સિકાના આરંભમાં વિદ્યમાન આજ ભુવનપાલે ઉપ- પાલ્ડણપુર નિવાસી રૂદપાલશાહ અને ધારયુક્ત જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરિદ્વારા ભી- લાના પુત્ર સમરિગ, કે જેનો જન્મ વિ. સં. મપલ્લીમાં વીર-વિધિભવન ૮ અપરના મંડલિક- ૧૩૭૫ માં થયો હતો, તેણે જિનકુશલસૂરિ પાસે
વિ. સં. ૧૭૮૨ માં આ જ ભીમપલ્લીમાં અને ૮ ચૈત્ય વાસીઓએ કરેલી અવિધિથી દૂર રહેવું અને જિનવલ્લભસૂરિદ્વારા પ્રકાશેલ વિધિમાર્ગની વિધિઓ
એ જ પૂર્વોક્ત વીરજિનમંદિરમાં પિતાની બેન પ્રમાણે પ્રવર્તતું ભવન. આ સંબંધી વિશેષ વૃત્તાન્ત અપ કીન્હ સાથે જેનદીક્ષા સ્વીકારી હતી. આ સમરિભ્રંશકાવ્યત્રયી' (ગા. એ. સિરીઝ વડોદરાથી પ્રકાશિત)માં ગનું નામ દીક્ષિત થયે સમપ્રભમુનિ રાખવામાં જેવામાં આવશે.
- લા. ભ.. આવ્યું હતું, વિ. સં. ૧૪૦૬ માં જેસલમેરમાં
ખીમલિ
ાિ
અભય.