Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 98
________________ ૧૭૬ જેનયુગ કારતક-માગશર ૧૯૮૩ “કેટલે અંશે ડાહ્યાભાઇને જીવન પ્રશંસનીય છે, જીવનની જાહેર સેવાની નોંધ લેવાને પ્રસંગ આવશે. તેના પ્રસ્તાવરૂપે આ પ્રસિદ્ધ છે. - આઠ દશ વર્ષ જેટલા અલ્પ સમયમાં શ્રી દેશી “જણાવવાની જરૂર નથી કે આ પ્રસિદ્ધિના નાટક સમાજના મહુંમ માલિક રા રા. ડાહ્યાભાઈ વિચારો તે લેખકેનાજ છે. વાંચનારે તો હંસ ક્ષીર ધોળાજી વિદેહ થયા એ બીના ઉક્ત સ્મૃતિસંસ્કાર ન્યાયે અનુસરવાનું છે. પ્રદીપ્ત કરે છે એટલું જ નહિ પણ પિતાના નાટકમાં ઠેર ઠેર જે ઉપદેશ અંશસ્વર તરીકે ગાયો છે તે ચર્ચાને અંગે જવાબ આપવાને સભા બંધા- તેમના પિતાનાજ જીવનમાં તેમણે સાક્ષાત્કાર કર્યો એલી નથી. એવી પ્રતીતિ કરાવે છે. ઉક્ત સાક્ષરથી રણજીતરામને લેખ અત્ર અમે એ અસંસ્વર કયો? આપીએ છીએ, ઉક્ત મંડળની સદ્દગતનું ચરિત્ર લખવાનું કામ ગુજરાતના એ પ્રસિદ્ધ લેખક રા.રા. કાયા કા કુમ્ભ છે, જીવ મુસાફર પાસ; તારે ત્યાં લગી જાણજે, જ્યાં લગી શ્વાસોશ્વાસ.” હિમ્મતલાલ ગણેશજી અંજારિયા અને ઉક્ત રણજી વીણાવેલી. તરામને સુપ્રત કરવાની ઈચ્છા એ ઉભય લેખકો જીવન નશ્વર છે; પંખીનો મેળે જામ્યો છે. તરફથી પૂર્ણ કરવાની સમ્મતિ મળી ચૂકી હતી. ઘડી પછી તે વિખરાઈ જશે; પાણીમાં વાદળાંને રણજીતરામ અકાળે સ્વર્ગસ્થ થયા તેથી ચરિત્ર તેમના પડછાયો પડ્યો છે, પળ પછી પડછાયો વિલુપ્ત થશે તરફથી ન લખાયું પણ આટલે લેખ જે મૂકી ગયા ચાંદની પથરાઈ છે, ચંદ્ર અસ્ત થયો ને સર્વત્ર છે તે અમારે મન ઘણું છે. શ્રીયુત અંજારિયા તેમ અંધકાર ફેલાયું, મનુષ્યની મેદની જામી છે, માણસે જ શ્રીયુત નારાયણદાસ વિસનજી ઠકકુર આદિ ગૂજ- 2 વેરાયાં અને બધે શૂનકાર છે; કાયાને ઘડો કાચા રાતના લેખકે સંગતનું ચરિત્ર મેળવી તેમજ તેનાં છે, અને ફુટતાં વાર નથી, આવી રીયે રે. રા. નાટકનું પરિશીલન કરી લેખો લખશે તે અમારા ' ડાહ્યાભાઈએ ઈહજીવન નાશવંત છે એ ઉપદેશ પર ઉપકાર થશે ને તે પ્રકટ કરવા અમને અતિ બો છે. આનંદ થશે. સંસાર પ્રત્યે વિરાગ ઉપદેશનારાના દષ્ટિબિન્દુ સદગતનાં નાટકે સમસ્તાકારે છપાયાં નથી તે વિવિધ હોય છે. સંસારના કામમાં પચી રહી વિશાળ શોકનો વિષય છે. જ્યાં સુધી તે પ્રકટ ન થાય ત્યાં આકાશમાં ઉડવાની જેને સહેજ પણ અભિલાષા નથી, સુધી તેનું તોલન પણ કેમ થઈ શકે? સ્વ. વિભા અર્થાત અધમ જીવન જીવનારને આચરણે આચરકર જયંતી વખતે કવિવર્ષે નાનાલાલ દલપતરામે તા. તાતી વૃત્તિ નથી હેને અધમતામાંથી ઉધારવા નશ્વ૨૨-૮-૨૬ ને રેજ પ્રમુખ તરીકે જે જણાવ્યું હતું રતાનો બોધ કરવામાં આવે છે; અધમતા અનેક કે – વાઘજીભાઈ, ડાહ્યાભાઈ, મૂળશંકર, વિભાકરએ ઇંગી હોય છે ! હાનિકદ ને પરહાનિપ્રદ એવા બે નાટયકારેનાં મૂલ આંકવાનાં સાધને આપણું પાસે વિશાળ સ્વરૂપ થઈ શકે. બેશક જગતની ઘટના હજુ પૂરાં નથી’ અમે ઈચ્છીશું કે સત્વર સદ્ગતનાં એવી છે કે પોતાને અધમ કરનાર વસ્તુ જગતને સર્વે નાટકે આખાં બહાર પાડનાર કાઈ નીકળી પણ અધમ બનાવે છે અને તેથી ઉલટું પગુ થાય આવે. તંત્રી.] છે. ફકત સ્પષ્ટતાને ખાતર ઉક્ત સ્વરૂપે લખ્યાં છે. ઈ. સ. ૧૮૯૪ માં અમદાવાદની મિશન સ્કુ. રા. રા. ડાહ્યાભાઈનું રંગભૂમિપર વિહરતું વિશ્વ લમાં જણ(જી)ના રૂપાખ્યાન શીખનારને સ્વપ્નય સાંકેતિક છે તેથી જે વસ્તુસંવિધાન અને પાત્ર ઘટના પણ ખ્યાલ હતો કે ઈ. સ. ૧૯૦૬ માં અર્થાત ત્યાં ગોચર થાય છે તે પણ સાંકેતિક છે. પાપનું બાર વર્ષ જેટલી ટુંક મુદત બાદ પોતાના સંસ્કૃત સૂક્ષમ અને તીક્ષણ પૃથક્કરણ નથી તેમ જુગુપ્સા કે

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129