Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 97
________________ ડાહ્યાભાઈ ધોળશાજી ૧૫ સુખરામ ઝવેરી તરફથી વીણાવેલીનો ખેલ લીધેલ જોડવી જ જોઈએ. અને આમ સ્વાભાવિક વસ્તુ તે ભજવાયો હતો એ પ્રસંગે પ્રમુખ તરીકે ગુજરાત- સ્થિતિને ઓળંગી કાંઇક અધિક સાધવું એમાં જ ના માનનીય સાક્ષર, પત્રકાર અને તે વખતે ગુજરાત મનુષ્યનું પરાક્રમ યથાર્થ (વા ) ધાત્વર્થરૂપે કેલેજના પ્રોફેસર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે લીધું રહેલું છે. મુંબઈના તેમજ કાઠીઆવાડના ઉત્તમ હતું અને તેમણે નાટકોનો પવિત્ર ધંધે, એ પર તેના સાક્ષરોને મુકી મહારા પર્યન્ત આવવામાં, માંગરોળ પ્રાચીન ઇતિહાસ અને કેટલાંક લક્ષણે સહિત એક જૈન સભાને હેતુ મુંબાઈને મહારા ભાગના ગુજરાત મનનીય વ્યાખ્યાન આપ્યું હતું તેમાં નીચેના સદૂગત સાથે જોડવાને જ હશે, એમ હું અનુમાન કરૂં છું; સંબંધી ઉલ્લેખ કર્યો હતોઃ—. અને તેથી આ પ્રસંગે પ્રમુખપદ હું બહુ જ આનમને આપે અમદાવાદથી અત્રે બોલાવી આ દથી સ્વીકારું છું. વળી તેમ કરવામાં આ ઉપરાંત પ્રસંગે પ્રમુખપદનું માન આપ્યું છે તે માટે હું હારે એક બીજું પણ કારણ છે. સ્વર્ગસ્થ ડાહ્યાઆપને ખરા અન્તઃકરણથી ઉપકાર માનું છું. આપણે ભાઈ ધોળશાહજી આજથી વીસ વર્ષ ઉપર મારા સર્વ-“આપણે” શબ્દમાં હું પારસી તથા ગુજરાતી સહાધ્યાયી હતા, અને એમની જયન્તીને અને બોલતા મુસલમાન ભાઈઓનો પણ સમાવેશ કરું પ્રમુખપદ લેવાથી હું કાંઈક બધુકૃત્ય કરું છું એ છું-આપણે સર્વ ગુજરાતી ભાષા બોલીએ છીએ, પ્રકારને મને સન્તોષ થાય છે. . લખીએ છીએ, અને એનો ઉત્કર્ષ ઇચ્છીએ છીએ; “સદગૃહસ્થ–મેં આપને કહ્યું તેમ સ્વ. ડાહ્યા અને એ ઉત્કર્ષ સાધવાના કાર્યમાં કાંઈક કાંઈક ભાગ ભાઈ વીસ વર્ષ ઉપર મારા સહાધ્યાયી હતાપરંતુ પણ લઈએ છીએ. પણ આ કાર્ય હાલના કરતાં તેજ અરસામાં કોલેજ છેડી થોડાંક વર્ષ પછી વધારે સારી રીતે સિદ્ધ થવા માટે, ગુજરાતી તેઓએ નાટકને પવિત્ર ધંધે હાથ ધર્યો. સદ્દગૃભાષાના વિવિધપથી ઉપાસકે એક બીજા સાથે હસ્થ, “નાટકને પવિત્ર ધન્ધ” એ શબ્દો જ કેટમળે હળે, એક બીજાના વિચારથી અને કાર્યની લાકને વદતાવ્યાઘાતવાળા અને મશ્કરી જેવા લાગશે, રીતિથી વાકેફ થાય, અને સર્વે કાર્યચક્રો એક મહાન પણ એ ધધ ખરેખર પવિત્ર છે એમ હું સમજું કાર્યય—નાં અવયવો છે એમ સમજી પરસ્પર મદદ છું. અને એટલી વાત હું આજ પ્રમાણ સાથે પ્રતિક કરે-અને હિન્દુ ગુજરાતી, પારસી ગુજરાતી, અમ- પાદન કરી શકું તે હું ધારું છું કે મારું પ્રમુખ તરીદાવાદી ગુજરાતી, સુરતી ગુજરાતી, મુંબઈ ગુજરાતી, કે કર્તવ્ય મેં બજાવ્યું ગણાશે.” કાઠીઆવાડી ગુજરાતી એવા શુદ્ર ભેદ નષ્ટ થાયએ આપણી ભાષાના તેમજ દેશના ઉત્કર્ષ માટે જરૂ આ આખું વ્યાખ્યાન “વસન્તમાં પ્રકટ થયું રનું છે. એકાદ પ્રબળ લોકપ્રિય ગ્રન્થકાર પોતાની છે, અને તેમાં સદ્દગત સંબંધી બીજું કંઈ નથી કૃતિને પ્રભાવથી સર્વ વિવિધ કામના અને વિવિધ તેથી અત્ર આપ્યું નથી, આ વ્યાખ્યાન ઉપરોકત સ્થળના વાચકોને અને ન્હાના લેખકોને પોતા તથ, પ્રબંધક મંડળ તરફથી (સ્વ૦) સાક્ષર શ્રી રણજીત ખેંચે, અને એમ અનેકતાને એકતા તરફ વાળે, એ રામ વાવાભાઈના વિવેચનાત્મક લેખ સહિત સને તે ભાષાપ્રવાહની સ્વાભાવિક ગતિ છે. અનેક હાનાં ૧૯૦૬ માં પ્રસિદ્ધ થયું હતું. તેમાં “આરંભ વચન” ઝરણું ગુરુત્વાકર્ષણ (“Law of gravitation) આ પ્રમાણે હતા. ના નિયમથી ખેંચાઈ મહાનદીમાં ભળે. એમાં તો “ડાહ્યાભાઈ લોકેાને અજાણ્યા નથી. ઉચ્ચ પ્રતિના મનુષ્ય કાંઇ કરવાનું જ રહેતું નથી. પણ જ્યારે વિધાનથી તે એક ગામડિયા સુધી. જળચક્કીઓ ચલાવવા માટે અને વિસ્તીર્ણ ક્ષેત્રે ડાહ્યાભાઈ જૈન હતા, અને તેવા એક લોકાપાવા માટે વિપુલ પ્રવાહની જરૂર પડે, ત્યારે તો દર પામેલા જૈનને માટે માંગરોળ જન સભા ગુર્જર અનેક નાની મોટી નદીઓને પરસ્પર હેરોથી સાક્ષરે પાસે તેની કસોટી કરાવે એ સ્વાભાવિક છે.

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129