________________
વિક્રમ પદરમાં સકાના કેટલાક જૈન કવિઓની કાવ્ય પ્રસાદી
૫૫
|
૧૬૯ વિક્રમ પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી*
[ નરસિંહ મીરાંબાઈ આદિના યુગ પહેલાંના ] હમણાં સં. ૧૪૪૪ માં આભીર દેશમાં લખેલી બેટા કારણિ માન જાગ, વસ્તિગની ચિગતિ ચોપઈની પ્રત મલી છે તેમાંથી કંદલુ કરિ તે લિઈ ઘર આગ; નમુને સંસારની અવસ્થાઓ સંબંધી લઈએ. જે- બેટા પાખઈ ધણુ દુખ ધરઈ, ડશું તેજ રાખી છે.
બેટાઈ દંતઈ વિઢિ વિઢી મરજી. સંસાર દેસ માહિ અરૂહ અબાહ,
ઘરધંધઈ પડીઉ સદ્દ કઈ રાજકરઈ છઈ તિહાં મેહરાઉ;
કુટુંબ મેલાવ ખાવા હે; ચાર ચરડ ફિરતાં છઈ ચારિ,
ખત્ર અખન્ન કીધાં સૂવિચાર, લૂસઇ છઈ તે પુણ નરનારિ. ૫૧
ડેકરની કઈ ન કરઈ સારરૂલીરૂલી આવઈ માણસ માહિ,
જરા ભણઈ હિવ મઈ તું સાતિ, એકિ દિવસ બાલાપણિ જાઈ;
પહિલિઉં દાંત કરી જિ ફલાતિ, વન ભરિ જુ પહુતઉ કિમઈ,
ત્રિષ્ણ માડી રહીનઈ હસી, વિષઈ પારિ બાંધિઉ છઈ તિમઈ. પર
હિવ ડોકરૂ માંગઈ લાપસી. ઘર ઘરણી પહુતી ઘરમાહિ,
ધઉલું માથું દેહ જાજરી, ચીતઈ પડિઉ સંથલ થઈ;
વાંકઉ વાંસ ઝૂંબઈ લાલરી, . ઈધણ તઉણિ તણી સંપત્તિ,
ઘર દૂત તે કિહાંઈ ન જાઈ; તેહ કારણિ ભમડઈ દીવરાતિ. ૫૩
સઘલા કુટુંબઊ બીતઉ થાઈ. પ૭ છે આ લેખમાં અત્યાર સુધી ગુજરાતી કાવ્ય સાહિ
લાલ મુનશીએ વધારી આપવા છતાં પણ મધ્યકાલીન
સાહિત્ય (૧૫ માં શતકથી તે સં. ૧૯૦૮ સુધીના)ને ત્યમાં આદિ કવિ મનાતા શ્રી નરસિંહ મહેતાના પુરોગામી * જૈન કવિ પૈકી કેટલાકનાં કાવ્યના નમુના મૂક્યા છે,
વારે આવે તે પહેલાંના પ્રકરણેનાં પૃષ્ઠ ૫૬ થઈ ગયાં.
આથી જગ્યાને અતિ સંકેચ પડે. મધ્યકાલીન સાહિકારણ કે બધા કવિઓની કૃતિઓ લેખ લખતી વખત હસ્ત
ત્ય માટે પ્રધાનતઃ લખવાનું, તે અતિ ગણુ કરી ટૂંકમાં ગત હોય નહિ તે સમજાય તેમ છે. કારણકે કઈ કૃતિ
ટૂંક બની આખા મધ્યકાલીન સાહિત્ય માટે જૈન કવિઓ, મુદ્રિત થઈ નથ. આ લેખ લખવાને પ્રસંગ કેમ આવ્યો
અને તેના કૃતિઓને માત્ર નામનિર્દેશ વગેરે આપી તે ભાગ તે જણાવીએ છીએ:
ટૂંકા પડે. આ વિક્રમ પંદરમા અને સોળમા સૈકાના મધ્યકાલીન ગૂજરાતી સાહિત્ય માટે જુદી જુદી
કેટલાક જન કવિઓનાં કાવ્યના નમુનાએ તે મધ્યકાલીન ભૂમિકાઓ લખવાના ગુજરાત સંસદૃના પ્રયત્નમાં જૈન
સાહિત્ય માટેજ તૈયાર કરેલા તે ઉક્ત નિબંધમાંથી બાદ સાહિત્ય સંબંધી ભૂમિકા લખવાનું અમને સોંપવામાં
કરવા પડયા. અત્ર તેમાંથી પહેલાને વધારે ઉમેરે કરી સ્થાન આવેલું હતું. તેમાં જે જે વિષયના પ્રકરણો મૂકવા પોતે
આપવામાં આવે છે. આ સૈકાના કવિઓના નમુનાઓને થિગ્ય ધાર્યું છે તે વિષયની યાદી સંસદે પૂરી પાડી, તે
પ્રકરણ ૧૧ મું ક તરીકે ઉક્ત નિબંધમાં મૂકી શકાશે. પરથી શ્રી મહાવીરના સમયથી આરંભી જેન ધર્મ, તેની અને આ નિબંધ નામે જેને અને તેમનું સાહિત્ય ૧૫ અને તેના સાહિત્યની અસર, તેના અનુયાયીઓ વગેરે પ્રકરણમાં છે અને તે ગૂજરાત સંસ તરફથી પ્રકટ થઈ સર્વ પર પ્રકાશ ટૂંકમાં પાડવાનું અમારે માથે આવ્યું; ગયેલ છે અને તે ત્યાંથી મળી શકશે. વિક્રમ પંદરમાં અને તે પર લક્ષ રાખી જન અને તેમનું સાહિત્ય, એ સૈકામાં થયેલા જયશિખરસરિની “ત્રિભુવન દીપક’–‘પરમ મથાળાનો નિબંધ શરૂ કર્યો તે અતિશય સંક્ષિપ્ત રૂપે ‘સપ્રબંધ' નામની ગુજરાતી કતિમાંથી નમુના ઉક્ત નિબંકરવા જતાં પણ અને મૂળ ૩૫ પછી ૪૦, પછી ૫૦ ધના પ્રકરણ ૧૧ માં આપવામાં આવેલ છે તેથી અત્ર એમ પૃષ્ઠ અમારે માટે સંસદના પ્રમુખ શ્રીયુત કનૈયા- મૂક્યા નથી.