Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 86
________________ જેનયુગ કારતક-માગશર ૧૮૩ અભયતિલકગણિએ રચેલી એક પ્રશસ્તિ જેસલ ન્યાયાલંકારવૃત્તિ, વિ. સં. ૧૩૧૨ માં મેર ભંડારમાં છે. (જુઓ જે. ભાં. સૂચી પુ. . રચાયેલ ચંદ્રતિલક ઉપાધ્યાયનું અભય ૩૬ નં. ૨૮૯), જે પ્રશસ્તિવાળી ઉપદેશમાલા- કુમારચરિત્ર, વિ. સં. ૧૩રર માં રચાયેલી બહસ્કૃત્તિની પુસ્તિકા પૂર્વોત જિનેશ્વરસૂરિને સમ- ધર્મતિલકમુનિની જિનવલભીયાજિતપિત થઈ હતી, શાંતિસ્તવવૃત્તિ, વિ. સં. ૧૩૨૮ માં અભયતિલકગણિને ઉપાધ્યાયપદ ક્યારે પ્રાપ્ત ચાયેલ પ્રબોધમૃતિને કાતંત્રદુર્ગાદપ્રબંધ થયું, તે સંબંધમાં જાણી શકાયું નથી. વિગેરેના સંશોધક અને વિ. સં. ૧૩૧૧ અભયતિલક અભયતિલકગણિએ હૈમ દ્વયાશ્રય માં પ્રત્યેકબુદ્ધચરિત્ર વિગેરેના કર્તા. ગણિના વૃત્તિના અંતમાં (ા. ૧૦ માં) (૬) ચંતિલક ઉપાધ્યાય-વિ. સં. ૧૩૧૨ માં [ગુરુબંધુઓ. પિતાના સતીર્થ સાત ગુબંધુઓ અભયકુમાર ચરિત્ર વિગેરે રચનાર, (જિનેશ્વરસૂરિના શિષ્ય)નાં નામ (૭) ધર્મતિલક-જિનવલ્લભસૂરિ રચિત અજિત આપ્યાં છે. તે આ પ્રમાણે ૧ જિનરત્નસૂરિ, ૨ શાંતિસ્તવની વિ. સં. ૧૩રર માં વૃત્તિ બુદ્ધિસાગર, ૩ અમરકીર્તિ, ૪ પૂર્ણકલશગણિ, રચનાર, ૫ પ્રધચંદ્રગણિ, ૬ લક્ષ્મીતિલકગણિ અને (૮) કુમાર ગણિ કવિ-અભયકુમાર ચરિત્ર લખાવ૭ પ્રમોદમૂર્તિ. નારની પ્રાંત પ્રશસ્તિ વિગેરે રચનાર. • આમાંથી બહિસાગર. અમરીતિ અને પ્રમો. ૯) પ્રબોધચંદ્ર ગણિ–વિ. સં. ૧૩૨૦માં સદેહ મૂર્તિ એ ત્રણના સંબંધમાં વિશેષ જાણવામાં આવ્યું દેલાવલી વૃત્તિ વિગેરે રચનાર. નથી, પરંતુ એ સિવાયના ચાર અને બીજા દસ (૧૦) જિનપ્રબંધસૂરિ (મધમુર્તિ) વિ. સં. નવીન જાણવામાં આવ્યા છે, તે પ્રઢ વિદ્વાન ૧૩૨૮ માં કતંત્ર દુર્ગપદ પ્રબોધ વિગેરે ટુંક પરિચય અહિં ઉપયુક્ત ગણી આપવામાં આવે છે. રચનાર તથા વિ. સં. ૧૩૩૪ માં રચાયેલ (૨) જિનરત્નસૂરિ–લક્ષ્મીતિલક ઉપાધ્યાય, પૂર્ણ વિવેકસમુદ્રગણિની પુણ્યસા-કથા વિગેકલશગણિ વિગેરેના વિદ્યાગુરુ, લીલા રેના સંશોધક. વિ. સં. ૧૩૩૪ માં વતી સાર મહાકાવ્ય વિગેરેના કર્તા. જિનદત્તસૂરિની મૂર્તિ વિગેરેનાં પ્રતિષ્ઠા (૩) ક્નકચંદ્ર—વિ. સં. ૧૨૯૫ માં સુમતિગણિની કરનાર. જેમના ઉપદેશથી ઉચાપુરીવાસી ગણધર સાર્ધશતક બહત્તિને પ્રથમદર્શમાં એ હરિપાલે ઉજજયંત (ગિરનાર) તીર્થમાં શ્રી નેમિનાથની નિત્ય પૂજા માટે ૨૦૦ લખનાર. દ્રમ આપ્યા હતા, જેના વ્યાજમાંથી (૪) પૂર્ણકલશગણિ–વિ. સં. ૧૩૦૭ માં હેમ પ્રતિદિન ૨૦૦૦ પુષ્પ પ્રભુને ચડાવવા પ્રાકૃત દયાશ્રયવૃત્તિ રચનાર. વ્યવસ્થા કરી હતી. ૫) લક્ષ્મીતિલક ઉપાધ્યાય-અભયતિલકગણિ વિગેરેના વિધાગા, વિ. સં. ૧૩૦૭ માં (૧૧) વિવેકસમુદ્ર ગણિ–વિ. સં. ૧૩૩૪ માં '' રચાયેલી પૂર્ણકલશશિની હૈમ પ્રા. દયા. પુણ્યસાર કથા વિગેરે રચનાર, તથા શ્રી વૃત્તિ, વિ. સં. ૧૩૧૨ માં રચાયેલી જિનકુશલ સૂરિના વિદ્યાગુરુ અભયતિલકગણિતી હેમ સં. કયા. વૃત્તિ, (૧૨) સોમમૂર્તિ ગણિ–વિ. સં.૧૩૩૧ માં(આશરે) ૬ જિનદત્તસૂરિના પરિચય માટે “અપભ્રંશકાવ્યત્રયી જિનેશ્વર વિવાહલા” વિગેરે રચનાર. (ગાયકવાડ . સિરીઝદ્વારા પ્રકાશિત) ની ભૂમિકા (૧૩) સર્વરાજ ગણિ–ગણધરસાર્ધશતક-લgવૃત્તિ –લા. ભુ, - વિગેરે રચનાર જેવી.

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129