Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 84
________________ ૧૬૨ અને આ રઢયાશ્રયમાં તે વિશેષે કરીને પ્રકૃષ્ટ ગુરુ છે, તેમણે આ ટીકાને સારી રીતે શુદ્ધ કરી છે. વિ. સં. ૧૭૧૨ માં પ્રહલાદનપત્તન (પાલણપુર) માં દીવાળીના શુભ દિવસે આ ટીકા પૂર્ણ થઈ આ વૃત્તિનું પ્રમાણ ૧૭૫૭૪ સત્તરહજાર પાંચસે સુમેાત્તેર શ્વેાકાનું નિશ્ચિત કરેલું છે. ’ જૈનયુગ કારતક-માગશર ૧૯૮૩ તે નથી મૂકયું. પરંતુ તેથી આગળ આઠમા અધ્યાયતા પણ દરેક સૂત્રાના ક્રમવાર ઉદાહરણુપ્રયોગા સમજાવતું, કુમારપાલચરિત પ્રતિપાદન કરતું આઠ સર્ગનું પ્રાકૃત દ્વાશ્રયમહાકાવ્ય પણ પૂછું રચેલ છે, જે પૂર્ણકલશ ગણિ (અભયતિલક ગણિના સતી" ગુરુબન્ધુ)ની વિ. સં. ૧૩૦૭ માં રચાયેલી વૃત્તિ સાથે મુંબઇ સરકારી સિરીઝ્ તરફથી ઇ. સ. ૧૯૦૦ માં સુપ્રસિદ્ધ થયેલ છે. કમભાગ્યે ફાર્બસ સાહેબ, મ. ન. દ્વિવેદી વગેરેને આ પ્રાકૃત યાશ્રયનાં દર્શન થયાં જણાતાં નથી. દ્વયાશ્રયના પ્રાર’ભતા ઉપકર્યુંક્ત લેખકેાએ દર્શાવેલા સમય પણ કાલ્પનિક જણાય છે, પ્રામાણિક જણાતા નથી. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતાના સિદ્ધહેમશબ્દાનુશાસનના સાત અધ્યાયનાં દરેક સૂત્રાના ક્રમવાર ઉદાહરણપ્રયાગે દર્શાવતું, અને શબ્દાનુશાસનના વિશેષહેતુભૂત સિદ્ધરાજ જયસિંહના વશીની કરતું વીશસનું એ સંસ્કૃત દ્વયાશ્રયમહાકાવ્ય અપૂર્ણ २ श्रीपार्श्वनाथ - जिनदत्तगुरुप्रसादा दारभ्यते रभसतोऽल्पधियाऽपि किञ्चित् । श्री हेमचन्द्रकृत संस्कृत दुर्गमार्थ श्रद्वयाश्रयस्य विवृतिः स्व-परोपकृत्यै ॥ —સ. તૈયા. રૃ. પ્રારંભ શ્લા. ૪ ( મુંબઇ સરકારી સિરીઝ તરફથી ઈ. સ. ૧૯૧૫ માં પ્રકાશિત ). ३ "सुगुरोस्तस्यादेशात् सकर्णकणेत्सवं विवृतिमेताम् | स्वमतिविभवानुसारान्मुनिर्व्यधादभय तिलकगणिः ॥ नाती सर्व विद्यास्ष विकलकविता के लिकेली निवासः atrisoधेः पारश्वा त्रिभुवनजनतो. पक्रियास्वात्तदीक्षः । निःशेषग्रन्थसार्थे मम गुरुरिह तु द्वयाश्रयेऽतिप्रकामं टीकामेतां स लक्ष्मी तिलककविरविः ચોપચામાલ સમ્યળની अये द्वादशभिस्त्रयोदशशते श्रीविक्रमाब्देवयं श्रीमह्लादनपत्तने शुभ दिने રીપોલલેડપૂર્વત |’ —સંસ્કૃત હ્રયાશ્રયટીકા ( મુંબઇ સરકારી સિરીઝ તરફથી ઇ. સ. ૧૯૨૧ માં પ્રકાશન પ્રાંત શ્ર્લો. ૧૧-૧૩) શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પેાતાના ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત મહાકાવ્યની પ્રાંત પ્રશસ્તિમાં પેાતાની દયાશ્રય કૃતિને પણ ઉલ્લેખ કુમારપાલ ભૂપાલની ઉક્તિરૂપે પ્રકટ કર્યો છે— अस्मत्पूर्वज सिद्धराज नृपतेर्भक्तिस्पृशो "6 याञ्चया साङ्गं व्याकरणं सवृत्तिसुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रयछन्दोऽलङ्कृति - नामसङ्ग्रहमुखान्यन्यानि શાસ્રાયપિ છે ` —ત્રિ. શ. પુ. ચ. પર્વ ૧૦ મું (જૈનધર્મ પ્રસારક સભા, ભાગનગરથી પ્રકાશિત) ગૂર્જરેશ્વર વીસલદેવના રાજ્યકાલમાં વિ. સં. ૧૩૧૨ ની દીવાળીના દિવસે ખંભાતમાં ચન્દ્રતિલક ઉપાધ્યાયે (અભયતિલક ગણિના સતીર્થ્ય ગુરુબંધુએ) વિસ્તૃત સં. અભયકુમાર ચરિત્ર રચી પૂર્ણ કર્યું હતું, તેનું સંશાધન પૂર્વોક્ત લક્ષ્મીતિલક ગણુ અને પ્રસ્તુત અભયતિલક ગણિએ કર્યું હતું. ચંદ્રતિલકાપાધ્યાય ત્યાં જણાવે છે કે— ४ श्रीमद् बीसलदेव गुर्जर धराधीरोऽधिपे भूभुजां पृथ्वीं पालयति प्रतापतपने श्रीस्तम्भतीर्थे पुरे । चक्षुः- शीतकर - त्रयोदशमिते संवत्सरे वैक्रमे काव्यं भव्यतमं समर्थितमिदं : दीपोत्सवे वासरे ॥ —અભયકુમાર ચરિત્ર (પ્રશ॰ ગ્લા૦ ૪૭)

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129