Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 85
________________ વિરાસ “તારી પુEઇ તિલક ઉપાધ્યાય નામના પિતાના વિદ્યાગુરુની પ્રશંસા સાહિત્ય | કરી કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. આ વ્યાખ્યાનું સંશો-. સુવિરમગતિક્ર રિવાષિતાનિ ધન પણ ઉપર્યુક્ત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે કર્યું હતું. રામ I » પ્રાંત પ્રશસ્તિમાં ગુરુપરંપરા દર્શાવતાં આ વૃત્તિને –અભયકુમાર ચરિત્ર (હી.હં. જામનગરથી પ્રકાશિત) વૃત્તિકારે પોતાના ગુરુ જિનેશ્વર સૂરિના પ્રસાદરૂપ અર્થાત –પ્રયાશ્રયના ટીકાકાર, બે વ્યાકરણ સૂચવી છે. દરેક (પાંચ) અધ્યાયના અંતમાં– (સંસ્કૃત-પ્રાકૃત)ના જ્ઞાતા, જેમણે સાહિત્ય સારી સારી “તિ ગુજwષાત બ્રીકિફા દૂર ફિgરીતે જોયેલું છે, તે સુકવિ અભયતિલક ગણિએ શ્રી મતિઢtorદાર મિતાણ (લક્ષ્મીતિલક ગણિ સાથે) આ શાસ્ત્ર (અભયકુમાર ઇત્યાદિ ઉલ્લેખ જોવામાં આવે છે. રચના સમય ચરિત્ર) શુદ્ધ કર્યું હતું. દર્શાવ્યું નથી, પરંતુ વિ. સં. ૧૩૧૨ પછી આ " "બહટિપનિકાકાર પણ અમારા કથનને પણ એ રચના કરી હશે એમ અનુમાન થાય છે. છે. આ સિવાય બીજા પણ અનેક પ્રમાણો આપી વ્યાકરણ, કાવ્ય, કેશ, સાહિત્ય, ન્યાયશાસ્ત્રાદિમાં શકાય, પરંતુ ઉપર દર્શાવેલ પ્રમાણથી પણ સ્પષ્ટ પ્રવીણ આવા એક પ્રૌઢ પ્રાણ પુરૂષની પ્રાચીન ગૂજસમજી શકાય તેમ છે કે-સંસ્કત પ્રયાશ્રય મહાગ રાતી ભાષાની “વીરરાસ' નામની કૃતિ લઇ ૨ કાવ્ય હેમચંદ્રાચાર્ય જ પૂર્ણ રચેલ છે, તેની વિશેષ ગૌરવપાત્ર છે. આ રાસ ભાષાશાસ્ત્રીઓને ટીકાજ પ્રસ્તુત અભયતિલક ગણિએ વિ. સં. ઉપયોગી થઈ પડે તેમ છે, એટલું જ નહિ, ઈતિ૧૩૧૨ ની દીવાળીમાં પાલણપુરમાં પૂર્ણ કરી હાસની દૃષ્ટિએ પણ અતિ મહત્વને છે. ભીમપલ્લીમાં હતી અને એ ટીકાનું જ સંશાધન લક્ષ્મી. મહારાણા મંડલિકના આદેશથી ભુવનપાલશાહે તિલક ગણિએ કર્યું હતું. દ્વયાશ્રય મૂલ કાવ્યમાં કરાવેલ વિધિચૈત્ય કે જેનું અપનામ “મંડલિક તેઓએ કંઈ સુધારા વધારે કે ફેરફાર કર્યો વિહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, સીલણ દંડનથી. ટીકાકારનું નામ અભયતિલક ગણિ એ નાયકના સમયમાં વિ. સં. ૧૩૦૭ માં વૈશાખ શુકલ જ બરાબર છે, એ સિવાયનાં નામ યુક્ત નથી. દશમીએ (વીર પ્રભુના કેવલજ્ઞાનના દિવસે) તેમાં અભયતિય ગણિતી ન થાય, વીર પ્રભુની પ્રતિમાની તથા તે વીર-વિધિભુવન પર નામની પંચપ્રસ્થાનન્યાયમહાતકની વિષમપદ. સુવર્ણમય જાદડ, કલશની પ્રતિષ્ઠા જિનેશ્વર સૂરિ વ્યાખ્યા જેસલમેરના જૈન ભંડારમાં વિદ્યમાન છે. (રાસકાર અભયતિલક ગણના ગુરુ) એ કરી હતી. જેને નામનિર્દેશ ગુણરત્નસૂરિ (વિ. સં. ૧૪૬૬) એ મહોત્સવની પ્રત્યક્ષ જોયેલ ઘટનાનું કવિએ રાસના ષદર્શન સમુચ્ચયમાં અને બહદિપનિકાકાર પણ રૂપમાં વર્ણન કર્યું છે. કરે છે. ન્યાયસત્રની શાકની વૃત્તિપર ટિપ્પન ૩૫ અભયતિલકગણિ શ્રી પાર્શ્વનાથ અને પોતાના આ વ્યાખ્યાને આવંત ભાગ જેસલમેર જેને ભાવ પૂર્વજ શ્રી જિનદત્તગુરુ (બડાદાદા)ને પરમ ઉપાસક સૂચી (પૃ. ૪૭-૪૮) માં અમે દર્શાવ્યો છે. તેના જણાય છે, કારણ કે તેમણે જેમ દ્વયાશ્રયવૃત્તિના અંતમાં પણ વૃત્તિકાર અભયતિલક ગણિએ લક્ષ્મી પ્રારંભ-પ્રાંતમાં અને ન્યાયાલંકાર વ્યાખ્યાના - આરંભમાં તેમનું મંગલાચરણ તરીકે સ્મરણ કર્યું ૫ શ્રી દયામયમાશાથે શ્રી દેમgી ૨૦ છે, તેમ આ “વીર-રાસ” નામની લઘુકતિના સંદd ૨૮૨૮-૩૦૨૮ તથા જાગ્રવાર્ ૨૮ પ્રારંભમાં પણ પોતાની કૃતિના અભિજ્ઞાન તરીક કૃતિઃ ૧ર વર્ષે વરતા-1મતિષ્ઠા ૧૫૦૪ શ્રી પાર્શ્વનાથ અને જિનદત્તના પાદપને પ્રણામ --હટિપનિકા. કર્યો જોવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129