Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 82
________________ ૧૬૦ જૈનયુગ તિલકના હાથથી ફેરફાર થયા વિના તેમાંના કેટલા ભાગ હાલના પુસ્તકમાં હશે, એ જણાય તે મુખ્ય રાજ્યા માંહેલાં એ રાજ્ય વિષે તે જ વેળા થયેલા ગ્રંથકારના અભિપ્રાય આપણા જણવામાં આવે. પણ આવા પત્તા લાગવા અશક્ય છે; માટે આ જનાનાં લખેલાં વર્ણન, જે સમયે લખવામાં આવેલાં તેજ સમયના નાંધી રાખેલા રાસ તરીકે માની લેવાં જોઇયે. આવા પ્રકારની એ વર્ણનની તુલના કરયે તેા પણ તે મૂલ્યવાન નથી. એમ નથી. ’ મે. રા.રા. ગાવિંદભાઇ હાથીભાઇ દેસાઈ (નાયબ દીવાન સાહેબ, વડાદરા ) દ્વારા તૈયાર થયેલ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ, કે જે. ગુજરાત વર્તાયુલર સાસાઈટી અમદાવાદ માત વિ. સ’. ૧૯૬૫ માં ખીજી આવૃત્તિરૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેમાં (પૃ. ૧૪૨ માં) પણ થાડા ફેરફાર સાથે પૂર્વોક્ત આશયને અનુસરતા ઉલ્લેખ જોવામાં આવે છે હેમચંદ્રે હ્રયાશ્રય લખવાની શરૂઆત ઇ. સ. ૧૧૬૦ માં કરી હતી. એવું કહેવાય છે કે એ ગ્રંથ અભયતિલગજ નામના ખીજા જૈનસાધુએ ઇ. સ. ૧૨૫૫ માં પૂરો કરી સુધાર્યાં હતા. ’ રાવબહાદુર મનેહર વિષ્ણુ કાથવટેના ભરતખડાચા પ્રાચીન ઇતિહાસ 'માં પણ આવાજ આશયનુ લખાણ થયું છે કે— r કારતક-માગશર ૧૯૮૩ માં આ ભૂલ સુધારવા નીચે જણાવેલ ઉલ્લેખથી કંઇક અંશે પ્રયાસ કર્યો છે—— આમ મૂલચન્થ જાતે તપાસી નિય કર્યાં વિના અનેક લેખકાએ એક બીજાના ઉલ્લેખેા જોઈ પર પરાએ એ ભૂલ ચાલુ કાયમ રાખી છે. તે ના. શ્રી. સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ સેનાખાસ ખેલ સમશેર બહાદુર એમની આજ્ઞાર્થી સંસ્કૃત ક્રયાશ્રય મહાકાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર (વડાદરા દેશી કેળવણી ખાતા તરફથી વિ. સ. ૧૯૪૯ માં પ્રકટ થયેલ ) કરનાર મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ દયાશ્રયને સાર દર્શાવ્યા પછી વિશેષાવશેાકન (પૃ. ૩૦) “ એની ટીકા કોઇ અભયતિલક ગણી નામના જ સાધુએ લખી છે તે બહુ ઉપયોગી છે. ફાર્બીસ સાહેબ આ અભયતિલકગણીને બદલે લેશાભયતિલકગણી એવું નામ આપે છે તે તેને અપૂર્ણ રહેલા હ્રયાશ્રયને પૂર્ણ કરનાર જણાવે છે. તથા ટીકાકાર તા કોઇ લક્ષ્મીતિલક નામે ખીલેજ જણાવે છે. યાશ્રયની જે પ્રતિ મારા આગળ છે તેમાંથી આવી કશી વાત નીકળતી નથી, તેમાં તે જેને હું ટીકા કહું છું તેને વૃત્તિ કહેલી છે, ને પ્રતિસર્ગે આ પ્રમાણે સમાપ્તિ કરેલી છે: इति श्रीजिनेश्वरसूरिशिष्यलेशाभयातील गाणीविरचितायां श्रीसिद्धहेमचंद्राभिधानशब्दानुशासनद्वयाश्रयंवृत्ती. ઈત્યાદિ. અભયતિલકગણી, તે જિનેશ્વર સૂરિના શિષ્ય એમ આમાંથી જાય છે ને શિષ્યલેશ એ ઉપનામ ચર્સુરજ જેવું નમ્રતાવાચક શિષ્ય એ અનુજ બેાધક છે; આ નામને બરાબર ન જેવાથી કેશાભયતિલકગણી એવું ભ્રમયુક્ત વાંચ્યું હોય એમ ધારૂં છુ, ” તથા મુબઇ સરકારી સિરીઝ તરફથી ઇ. સ. ૧૯૨૧ માં પ્રકટ થયેલ સંસ્કૃત દ્નયાશ્રય મહાકાવ્યના સંસ્કૃત પ્રસ્તાવમાં શ્રીયુત ૫. દત્તાત્રેયશર્માએ રાવબહાદુર મ. વિ. કાથવટેના ઉપર દર્શાવેલ ‘ભરતખંડાચા પ્રાચીન ઇતિહાસ ' ના ઉલ્લેખ ટાંકી સÝતમાં પેાતાના અભિપ્રાય સૂચવ્યા છે કે— “આ કુમારપાલના ગુરુપણાને પામેલ હેમચ', આ ગ્રંથ (યાશ્રય)ના ઇ. સ. ૧૧૬૦ માં પ્રારંભ કરી અપૂહુંજ મૂકી સ્વર્ગવાસી થયા. આભ્ય (અભય) તિલકગણિત જૈનસાધુએ આ (યાશ્રય) ગ્રન્થ ઈ. સ. ૧૨૫૫ માં તેના સમર્થનમાં-યાશ્રયના ૧૭ મા સના ૪૨ મા પૂરા કર્યાં. ” અભયતિલકગણિએ રચી એમ મ્હને જાય છે. અને તૈયાશ્રય મહાકાવ્ય પૂરૂંજ હેમચદ્રે રચ્યું અને વ્રુત્તિ શ્લોકની વૃત્તિમાં વૃત્તિકારે મૂલકારથી બતાવેલ પાતાના ભેદ, વૃત્તિકારે પ્રાન્તમાં દર્શાવેલ પાતાનુ` માત્ર વૃત્તિકારપણું વિગેરે સ્પષ્ટ ટાંક્યુ છે. ' આવી રીતે ભ્રમનિવારણ માટે પ્રયાસ થયેલ હાવા છતાં સાક્ષરાનુ લક્ષ્ય એ તરફ ખેંચાયું નથી, તેથી અમ્હે પણ સપ્રમાણુ અમ્હારા અમિપ્રાય દર્શાવી નમૃતાપૂર્વક ઇતિહાસ લેખક વિજ્જતાનું ખાસ કરીને તે તે ગ્રંથેના ભાષાંતર કર્યાં, સોંપાદક, પ્રકાશક મહાશયાનું લક્ષ્ય ખેંચી એ પર પરાગત સ્ખલનાને સુધારી પ્રસિદ્ધ કરવા તેમને સૌજન્યથી સૂચવીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129