________________
૧૫૯
વીર-રાસરાસસાર સાથે ભાવનગર આત્માનંદ સભાથી પ્રકા- અભયતિલકગણિની અમરકીર્તિરૂપ વિસ્તૃત અન્ય - શિત), જેિસલમેર ભાં. સૂચી, ખરતગચ્છ-પટ્ટાવલી કૃતિ સુપ્રસિદ્ધ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સંસ્કૃત દિવ્યાશ્રય વિગેરેમથી આ સૂરિના સંબંધમાં થોડું ઘણું વૃત્તાન્ત મહાકાવ્ય પર સંસ્કૃતમાં ૧૭૫૭૪ સાડા સારહજાર મળી શકે છે.
. . કે પ્રમાણ ટીકા છે. જે મુંબઈ સરકારી સિરી| વિ. સં. ૧૩૩૧ માં જારમાં પ્રધતિ ના- ઝધારા બે ખંડમાં ઈ. સ. ૧૯૧૫ અને ૧૯૨૧ માં મના પિતાના શિષ્યને સ્વયં પોતાના પટ પર સ્થાપી પ્રકાશિત થઈ ગયેલ છે. આ ટીકા અભયતિલકગતેમને જિનપ્રબોધસૂરિ નામથી પ્રસિદ્ધ કરી જિનેશ્વર-ણિએ પૂવક્ત જિનેશ્વરસૂરિના આદેશથી રચી હતી સુરિ સ્વર્ગવાસી થયા.
" અને વિ. સં. ૧૩૧૨ ની દીવાળીમાં પાલ્ડણપુરમાં જિનેશ્વરસૂરિને અનેક ઐઢ વિદ્વાન શિષ્યો હતા,
પૂર્ણ કરી હતી. આ ટીકાનું સંશોધન તેમના વિવાતેમાંના ૧૫ ને ટુંક પરિચય અહિં આપ્યો છે, જેમાં
ગુરુ લક્ષ્મીતિલક કવિએ કર્યું હતું.' આ વીર-રાસ રચનાર અભયતિલક ગણિતે પણ
આ સ્થલે પ્રાસંગિક એક ભ્રમનિવારણની અનિસમાવેશ થાય છે એ ઉપરથી અભયતિલકગણિતા વાયે પરમ આવશ્યકતા છે કે જેથી ભવિષ્યમાં એ ગુબંધુઓ પણ કેવા સમર્થ પ્રતિભાશાળી હતા,
ભૂલ થતી અટકે અને પરંપરાએ લેખકે તે બ્રાન્તિનું તેને પણ કંઈક ખ્યાલ થશે.
અનુકરણ ન કરતાં સત્યસ્વરૂપ પ્રકાશમાં મૂકે. આ બ્રાન્તિ દુવ્યાશ્રયના કર્તા સંબંધમાં ઇતિહાસ રસિક
ફાર્બસ સાહેબે અને અન્ય લેખકોએ કરી જણાય ' (૧) અભયતિલક ગણિ,
છે. ફાર્બસ સાહેબની સુપ્રસિદ્ધ રાસમાળા કે જેનું વિ. સં. ૧૩૦૭ માં પ્રાચીન ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષાંતર રા, રા. દીવાન બહાદુર રણછોડરચાયેલી જણાતી “વીર રાસ” નામની જેમની ૨૧ ભાઈ ઉદયરામદાર થયેલું છે, જેની પુનઃ શોધિત કડીની ઐતિહાસિક લઘુકૃતિ “જનયુગ'ના ગત દીપ- તથા વર્ધિત ત્રીજી આવૃત્તિ (ભા. ૧) ફાર્બસ ગૂજસેવી ખાસ અંકમાં પ્રકટ થઈ છે, અને અર્વાચીન રાતી સભાદ્વારા વિ. સં. ૧૯૭૮ માં પ્રકાશિત થયેલી છીયા મેં આ સાથે લખી મોકલી છે, તે અભય છે. તેના પૃ. ૩૭૬ માં નીચેનાં વાક્યો દૃષ્ટિગોચર તિલકગણિને પરિચય અહિં ઉચિત ગણાશે. ' ' થાય છે –
અભયતિલકગણિની જન્મભૂમિ, જ્ઞાતિ માતા દ્વયાશ્રયને પ્રારંભ, પ્રસિદ્ધિ પામેલા હેમાચાર્ય પિતા કે જન્મસમય, દીક્ષા સમય-સ્થલ સંબંધમાં કરેલું જણાય છે. તે કુમારપાલના રાજ્યની સમાપ્તિએ વિશેષ જાણવામાં આવ્યું નથી છતાં અનુમાનથી ઈ. સ. ૧૧૪૭ ની પહેલાં મરણ પામ્યા હતા. ત્યાર પછી સમજી શકાય તેમ છે કે વિક્રમના તેરમા સૈકાના પ્રમ્હાદરપટ્ટણ (સેવશા પાલણપુર)માં લેશાજતિલક્શણું ઉત્તરાર્ધમાં અથવા અંતમાં તેમનો જન્મ થયો હશે. કરીને જનસાધુ હતા તેણે તે અધૂરા ગ્રંથનું સાંધણ • તેમની દીક્ષા અને ગણિપદવી પણ તેજ અરસામાં
ચલાવીને ઇ. સ. ૧૨૫૬ અથવા સંવત ૧૩૧૨ ની દિ
વાળીને દહાડે પૂરો કર્યો. ત્યાર પછી તેના ઉપર લક્ષ્મીથઈ હોવી જોઈએ; કેમકે વિ. સં. ૧૩૦૭ માં
તિલકકવિએ, શુદ્ધ કરીને, ટીકા રચી છે, એવું ઉપર રચાયેલી જણાતી તેમની આ કૃતિમાં :'(૨૧ મી સાધુ લખી ગયું છે. શ્રી દુર્લભરાજ રાજ્ય કરતા હતા તે કડીમાં) અભયતિલક ગણિ નામને ઉલ્લેખ જોવા- વેળા શ્રી વર્ધમાન આચાર્ય ગુજરાતમાં પ્રવાસ માં આવે છે.
હતો તેની દીક્ષાવલિમાં નવમે લેશાજય પુરૂષ હતા જે જિનેશ્વરસૂરિન પરિચય ઉપર કરાવ્યો છે, એવું તે માને છે.” તે જિનેશ્વરસૂરિ આ રાસકાર અભયતિલકગણિના તથા પૃ. ૩૩૭ માં નીચેનાં વાક નજરે પડે છે... - દીક્ષાગુરુ હતા અને વિદ્યાગુરુ લક્ષ્મીતિલક ઉપાધ્યાય જ ક્રયાશ્રયમાં હેમચન્દ્રને રચેલે કેટલે ભાગ હશે હતા. જેને પરિચય આ લેખમાં આગળ આપે છે. એ જાણવાને બની આવે, અને લેશાજય અને લક્ષ્મી