________________
૧૪૪
જૈનયુગ
મારી કેટલીક નોંધા.
૧. શૃંગારશાસ્ત્ર દ્રાદિત્ય—દ્રભટ્ટે શૃંગારતિલક ત્રણ પરિચ્છેદમાં રચ્યા છે તેની સુંદર મરાડના સાફ અક્ષરેમાં એક જૈન મુનિના હસ્તથી સ’. ૧૭૦૧ માં લખાયેલી પ્રત મુંબઇ માંડવીપર શેઠ હીરજી ખેતશીના માળામાં રહેતા શ્રાવક શેઠ વર્ધમાન રામજી પાસે છે. તે લેખકની પ્રશસ્તિ નીચે પ્રમાણે છેઃ—
૨ ગિરનાર.
ગિરનાર' પર ‘નિલતીકાન્ત' રચેલી કવિતા વસન્ તેના શ્રાવણ (૧૯૮૧)માં પ્રકટ થઈ છે તેમાં નીચેની કડીએ પણુ છેઃ
રચાયાં ભન્ય જૈન મન્દીર, ગગનને ચૂસ્ખતાંરે લાલ ! પથમાં એ ભારતવીર લક્ષ્મી વેરતાં રે લોલ !
શ્રી અંચલ ગચ્છાધિરાજા પૂજ્ય ભટ્ટાર્ક શ્રી ૫ શ્રી કલ્યાણુસાગર સૂરયસ્તેષાં ગચ્ચે વાચક શિરા-પુણ્ય મણિ વા॰ શ્રી ૫ શ્રી સત્યશેખર ગય તેમાં શિષ્યા વા૦ શ્રી ૫ વિવેકશેખર ગણુય સ્વેષાં શિષ્યા પતિ ચક્રચૂડામણુયા ૫૦ શ્રી ૫ શ્રી ભાવશેખર
—ન્હાના ન્હાના ડુંગરડાની મધ્ય, ગિરીવર રાજતા રે લેાલ !
ઉભાં જ્યાં મનગમતાં મહાલય, વસ્તુપાલનાં રે લોલ ! રચાયાં મન્દિર નમુના રૂપ, સ'પ(પ્ર)તિ રાયનાં રે લાલ ! ગણુા સ્વેષાં શિષ્યા વાચ્ચાતુરી તુરી સીતાતીતાતીભર્યું છે સમીપ નિર્મલ નીર, સપ્ત શિલા મહીં રે લોલ !. તાંશુતાંશપ્રકારપ્રવહીરચીરચમકૃતાશેષગત નિશે પ્રભુતા અતુલ જૈન મન્દિર, વિભૂતિ વિશ્વની રે લોલ ! ષતઃ સ્તા સુસામસૌમ્યાંગાકૃતિ પ્રાજ્ઞ યતિતપ્યાં તપ નેમિનાથ ભગવાન, સીતાવન જ્યાં વસ્યાંરે લાલ ! તતીન સજ્જતાચાર મુનિશ્રી ૧ શ્રી ભુવનશેખર ગણિતલ્લધુભ્રાતા મુનિ પદ્મસાગરેણુ લિખિતમ્ ॥ શૃંગારતિલક નામ શૃંગાર શાસ્ત્ર નાં સંવત્ ૧૭૦૧ વર્ષે કાર્ત્તિક માસે શુકલ પક્ષે પચમ્યાં તિથી ગુરૂવાસરે શ્રી ભુજનગર મધ્યે યદુવંશ શંગાર હાર મહારાય શ્રી ભેાજરાજજી વિજય રાજ્યે ॥ શ્રી રસ્તુ ! કલ્યાણું વિપુલ` ભૂયાત્ ॥
છેવટમાં તે ગિરનારને ઉદ્દેશી જણાવેલું છેઃ— નિર'તર ભારતનાં નર નાર, સ્થલ સ્થલ વિચરે રે લેાલ ! સનાતન પુણ્યભૂમિ ગિરનાર, સઉ તુને નમે રે લોલ !—— અવિચળ શાશ્વત આ ગિરિરાય ! શ્રવણ કર એટલું રે લોલ ! લઇ જા ઉન્નત જીવનરીંગ, સફલ કર જીવવું રે લોલ !-- દુઃખી આ ભારતનાં સન્તાન, આધિ વ્યાધિમાં રે લોલ ! પ્રભેા ! એ તન મનનાં ૐ દુઃખ સહ્યાં સહેવાય ના રે લોલ !—— અવિચળ શાશ્વત એ મહારાય !, પ્રન્તજન રક્ષજે રે લોલ ! ગ્રહી તુજ કરમાં માનવબાલ, વેગે ઉલ્હારજે રે લોલ ! ૩ પ્રાચીન દ્વારકાપુરી,
แ
આ પરથી જણાય છે કે જૈન સાધુએક ગંગા શાસ્ત્રદિકના અભ્યાસ કરતા હતા, પછી તે જૈન કે જૈનેતર કૃત દ્વા. અને જનેતર શાસ્ત્ર લખી લખાવી તેને સાચવી રાખતા. આ શૃંગારતિક્ષકના લખનાર પદ્મસાગરે કચ્છના ભુજ નગરમાં તે ગ્રંથ સ. ૧૭૦૧ માં લખ્યા છે તે વખતે ભાજરાજજી કચ્છના રાવ હતા અને તે ‘રાવ' શબ્દ રાય-રાજ પરથી થયેલ છે તે તે માટે તે ભેાજરાજજીની આગળ ‘મહારાય' એ શબ્દ મૂકેલા છે. આ પ્રતિમાં ૧૦ પાનાં છે અને તેમાં પહેલા પાના પર શ'કરનું કુશસ્થલી નામનું ગામ નૂના વખતમાં હશે. પછી જરાસ’તેમજ નવમા પાના પર પુરૂષ અને સ્ત્રીનુ' એમ એ ધની બીકથી યાદવાને જ્યારે મથુરા છેાડીને પશ્ચિમમાં રંગીન ચિત્રા છે કે જે વિક્રમ સત્તરમી સદીમાં ચિભાગવું ત્રકળા કેવી હતી તેને .નમુના પૂરા પાડે છે. દરેક પાનામાં ૧૯ પક્તિ છે. આ પ્રત ગત આમી ગૃજ
‘પ્રાચીન દ્વારકાપુરી એ નામને રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીના નિબંધ ‘પુરાતત્ત્વ'ના પાષ-ચૈત્ર (૧૯૮૨)ના અંકમાં પ્રસિદ્ધ થયા છે તે ખાસ વિચારવા જેવા છે. મહાભારતાદિમાંથી ઉતારા લઇ બતાવ્યું છે કેઃ—
મહાભારતમાંથી કરેલા ઉપરના ઉતારાએ ઉપરથી
એટલું
સ્પષ્ટ લાગે છે કે કાઠીઆવાડમાં રૈવતક પર્વત પાસે
પડયું ત્યારે તેઓએ આ કુશસ્થલીને સુશોભિત, સુરક્ષિત શહેર બનાવ્યુ` તથા રૈવતક પર્વત-ગિરનાર ઉપર
કીલ્લા બાંધ્યા. ’
રાતી સાહિત્ય પરિષદ્ના પ્રદર્શનમાં અમારા તરફથી મૂકવામાં આવી હતી.