________________
૧૨૭
માહીતીની એક સાબિતી છે, વેશ્યાની રહેણી કરણી, વેશ્યાના આચાર વિચાર, વગેરેનું પ્રકરણ જાણે અંગત માહીતીનું પ્રતિબિંબ હૈાય એમ લાગે છે, જો કે
ચેનું ઝીણામાં ઝીણી તપસીલ સાથેનું વિવેચન સસ્કૃત ગ્રંથામાં મળી આવે છે, અને કવિએ માત્ર તેનું અનુકરણુ કીધેલું, તેને આધાર લીધેલા.
પામેલા; કેટલાક સાધુએ તા ડેડ કાશ્મીર સુધી ખાદશાહ સાથે ગએલા. અકબરના પુત્ર જડાંગીરે પશુ એ રીવાજ એટલે કે જૈન સાધુઓને પેાતાના ૬વિશેષ વિચાર કરતાં એમ જણાશે કે એ બધા વિષ-ખારમાં ખેલાવવાની રીત ચાલુ રાખેલી. ફારસી ખેાલતા માગલોના માત્રા ગાઢ સંસર્ગમાં આવવાથી સાધુએ જે સાહિત્યરસિક હતા તેમની, ભાષા પર તેની અસર થયા વગર રહે નદ્ધિ, અને તે થઈજ અને તેથી જો કે તે હતા તા મ્લેચ્છ ભાષાના શબ્દ, છતાં તે વડે દર્શાવવાના ભાવ તે ખરાખર દર્શાવી શકતા હતા તેથી તેને સત્કાર આપી પોતાની ભાષામાં સાંકળી લીધા. બાગ, મેવા, સેાદાગર, ખવાસણુ, ઇતબાર, કાજ, સમજ (ફ્રા. લીલું ), નેજા ( ફ઼્રા; ભાલા ), વગેરે ખીજા ધણા શબ્દો એ કવિઓની કૃતિમાંથી જડી આવે છે.
એક શૃંગારિક ગીત
X
આ યુગના જૈન સાહિત્યમાંનાં ારસી શબ્દોને ઉપયેગ જોકે ઘણી છૂટથી નહિ તે પણ મધ્યમ અ'શે જોવામાં આવે છે. આ અરસામાં જૈન સાધુથી હીરવિજય સૂરી અકબર બાદશાહ પાસે ઘણા જતી સાધુ વગેરેના સાથ લઇ ગયેલા અને ત્યાં અતિ માન
X
એક શૃંગારિક ગીત.
[ કર્તા—જૈન કવિ ડુંગરસી, સંગ્રાહક-સ્વ, મણિલાલ કારભાઈ વ્યાસ. ] રાગ મલ્હાર ।
૧ બાપીયઉ = અપૈયા,
દાદર માર મહુર સર ખાલઇ, વરસતિ ચિહુસિ ધારા;
હિનસિ અનંગ તાપઇ હેાવલિ’ભ, પાવસ પ્રેમ પીરા ।। ॥ દ્રુપદ ॥ પ્રીઉપિર આંગણુઈ જાન ન દેસું, શવગુણુ કરી લાલણુ લેસું રાયંતા મુઝ રયણુ વહાણી, નયણે નીદ ન આઈ; બાપીયડઉં મુઝ સબક સુણાવ', વિહંણી વિરહ જગાવઇ । ભતિ નલહરરાયાં તન્ન, પદમની પ્રાણ આધાર, કસ્તુરાદિ રાણી વર સેજિ સભોગિક, ડૂંગરસી પઉદારા ।।
“ ઇતિગીત.
પ્રીંઉ ॥૧॥
--
પ્રીઉ॰ ||રા
પ્રીઉ॰ ||3It