________________
૧૨૦
જનયુગ
કારતક-માગશરે ૧૯૯૩ કામ ચારિક રજણ તુટ્ટો દોર ચરર શ્રાવિકાને-વિશેષે કરી શ્રાવકને સમુદાય એ થાય
સિકિા છે, જ્યારે તેથી પર એટલે સાધુને ઉપયોગી કાર્ય - નવો રાહુageો નો સગો નહિતીસુ | અર્થે મળેલા “સંધ' નો અર્થ સાધુનું સંમેલન એવો તદુકામે તો પદ્ધિપુરે સમાજમો થાય છે. પરંતુ “સંધ એ ભિક્ષુ વર્ગની સામાન્ય
વિહિયા | સમૂહ વાચક સંજ્ઞા હતી, જો કે પાછળથી તે શબ્દ સંઘેof Fવિતા ચિંતા Éિ થિરિ | વ્યાપક અર્થમાં વપરાવા માંડ્યો ”—એવું કથન ઉક્ત જ કરત સંહિતા અવલોકનકારનું થાય છે તે યોગ્ય નથી. तं सव्वं एक्कारय अंगाई तहेव ठषियाई॥
વલભી અને મથુરાની પરિષદને અવલોકનકાર –“ આ વખતે બાર વર્ષ દુકાલ પડે તેથી
સ્વીકાર કરે છે એટલે તે સંબંધે પ્રમાણ આપવાની સાધુઓને સમૂહ સમુદ્ર તીરે ગયા. બાદ દુકાલ
જરૂર રહેતી નથી, પરંતુ તેમાં એટલું જણાવવાનું મટતાં તેઓ ફરીને પાટલિપુત્ર નગરમાં આવ્યા.
કે તેમાં પણ સૂત્રો એકત્રિત કર્યા તે સાધુઓને એકઠા એટલે સર્વે સંધ મળીને તપાસ કરી કે તેના પાસે કયું શ્રુત રહ્યું છે. હવે જેના પાસે કાંઈ ઉદ્દેશ તથા
કરીને, અને તે સાધુ સમૂહનું નામ “પરિષદ્' આ
પવામાં નહોતું આવ્યું, એટલું જ નહિ પરંતુ તે અધ્યયન યાદ હતાં તે સર્વે એકઠાં કરી અગ્યાર અંગ સ્થાપિત કર્યા. ”
મંડળને “વાચના” એ નામ આપવું એ તે કેવલ
ભ્રમ છે, અને તે આગળ જતાં આ લેખમાં સિદ્ધ આ ઉપરથી સમજાશે કે જેનના પવિત્ર ગ્રંથ
કરવામાં આવશે. આગમ-સૂત્ર-અંગેને એકત્રિત કરવા અર્થે આખો સાધુ-સંધ પાટલિપુત્રમાં મળ્યો હતો અને બાર પરિષદ્ અર્થ. અંગમાંથી અગ્યાર અંગ એકત્રિત કરી શક્યો હતો.
જૈન પરિભાષામાં “તીર્થકરને ઉપદેશ સાંભળવા આને સમય વીરાત ૧૭૦ થી ૧૭૫ લગભગ મૂકી
અર્થે બેઠેલા મંડળને “પરિષદુ, પર્ષદ, પર્ષદા એ નામ શકાય એટલે ઇ. સ. પૂર્વે ૩૫૬ થી ૩૫૧. આ સર્વ
આપવામાં આવતાં હતાં. સામાન્ય રીતે પર્ષદા એ હકીકતમાં “પરિષદ” એવો શબ્દ બિલકુલ વપરાયે
નામ હતું અને તે પરથી અપભ્રંશ “પરખદા” એમ નથી. પરંતુ “સંધ’ મળ્યો હતો એમ જ જણાવ
ઘણા પ્રાકૃત જૈને બેલે છે. તીર્થંકરના “સમવસરણીમાં વામાં આવ્યું છે.
બાર પર્ષદા (સભા) હોય છે તેમાં (૧-૪) ચાર પ્રકાસંધને અર્થ,
રની દેવીઓની અને (૫) સાધ્વીઓની એ પાંચ પર્વદા “સંધ” ને ઉપર્યુક્ત કથામાં “સાધુસમૂહ” એ ઉભી થકી પ્રભુની “દેશના” લે છે, તથા (૬-૯) અર્થ થાય છે. તેથી ઉક્ત લેખક મહાશય જણાવે ચાર પ્રકારના દેવતાની-(૧૦-૧૧) મનુષ્ય, પુરૂષ અને છે તે જ પ્રમાણે અંગ એકત્રિત કરવા અર્થે મળેલા સ્ત્રી એટલે શ્રાવક શ્રાવકાની અને (૧૨) સાધુઓની મંડળનું વિશિષ્ટ નામ સંઇ નથી પરંતુ કોઈ પણ એમ સાત પર્ષદા બેસીને શ્રવણ કરે છે એવું સમવઅગત્યનું અને સમસ્ત મંડળને ઉપયોગી કાર્ય કરવા સર પ્રકરણ અને આવશ્યક સૂત્રની વૃત્તિમાં જણાવ્યું અર્થે ભેગા મળેલા સમૂહને “સંધ એ નામ જ છે, જ્યારે આવશ્યક સૂત્રની ચૂણિમાં એમ જણાવેલું અપાતું. સંધમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ છે કે સાધુઓ ઉત્કટ આસને શ્રવણુ કરે છે, સાધ્વીચારેનો સમાવેશ થાય છે. અને તે કેટલીક વાર ખાસ એ અને વૈમાનિક દેવીઓ ઉભી રહે છે. બાકીની કરી જણાવવા માટે “ચતુર્વિધ સંધ” એમ વિશિષ્ટ નવ પર્ષદા બેસીને જ જ્ઞાનભાનુની દેશના સાંભળે છે; નામ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે એમ વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૭૦૮ માં રચેલા સાંસારિક કાર્ય માટે મળેલા “સંધ’નો અર્થ શ્રાવક- લોકપ્રકાશમાં જણાવેલું છે?