________________
જૈનયુગ
કારતક-માગશર ૧૯૮૩
આમાં સામાન્ય રીતે અ જણાવીએ તા સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. (૧) વાચના, પઠન, શાસ્ત્રા ધ્યયન (Reading), (૨) પૃચ્છના પૃષ્ઠન એટલે ગ્રંથના અર્થોં તથા પાને પ્રશ્નપૂર્વક સ ંદેહ દૂર કરવા અર્થે પૂછવા (Inquiry) (૩) પરાવર્ત્તના-આશ્રય
જણાવે છે કે—
निरवद्यग्रंथार्थी भयप्रदानं वाचना । संशयच्छेदाय निश्चित बलाधानाय वा परानुयोगः प्रच्छना । अधिगतार्थस्य मनसा
અને તે પરની સર્વાસિદ્ધિ નામની ટીકા એમ શીખેલું સ’ભારી જવું (Recollection, revision, recapitulation) (૪) અનુપ્રેક્ષા-અર્થચિંતન; ગ્ર થના અર્થ ઉપર મનનેા અભ્યાસ-મનનું ચિંતવન— એકાગ્ર મનથી વિચાર કરવા તે ( Pondering over the meaning, reflection)-41 2112 સ્વાધ્યાયમાં વાચન, મનન અને નિદિધ્યાસના સમાન
સ્વાસોડનુત્રેક્ષાયો શુદ્ધ પવિત્તનમાન્નાયાવેશ થાય છે. શ્રવણના સમાવેશ જો કે પૃચ્છનામાં
અલ્પાંશે થાય છે છતાં તેના ખાસ વિશિષ્ટ રીતે
धर्मकथाद्यनुष्ठानं धर्मोपदेशः । स एष पंचવિષઃ સ્વાધ્યાયઃ શિમર્થ:। જ્ઞાતિય प्रशस्ताध्यवसायः परमसंवेगस्तपोवृद्धिरतिचारविशुद्धिरित्येवमाद्यर्थः ॥
સમાવેશ કરવા સ્વાધ્યાયના પાંચમા પ્રકાર કહેલા છે તે (૫) ધમ્મપદેશ—( અર્થીપદેશ, વ્યાખ્યાન, અનુયોગવર્ણન, ધર્મકથા ) એટલે ધના વ્યાખ્યાનનું શ્રવણુ કરવું.
ઉક્ત ઉમાસ્વાતિ કૃત પ્રશમતિ નામના ગ્રંથની ટીકામાં જણાવ્યુ` છે કે—
૧૨૪
1
र्थयोः । अनुप्रेक्षा ग्रंथार्थयोरेव मनसाभ्यासः। आम्नाय घोषविशुद्धं परिवर्त्तनं गुणनं रूपदानमित्यर्थः । अर्थोपदेशो व्याख्यानमनुयोगवर्णनं धर्मोपदेश इत्यप्यार्थान्तरम् ॥
.
स्वाध्यायः पंचधा - वाचना पृच्छना अनुप्रेक्षा आम्नायः धर्मोपदेशश्च । तत्र वाचना आलापकदानं, संजात संदेह पृच्छनं (पृच्छना ), अनुप्रेक्षा मनसा परिवर्तनमागमस्य, आम्नाय આત્માનુયોગથન, ધમ વેશ ાક્ષેપની વિક્ષેપળી સર્વેની નિવૃત્તી વૃતિ થા धर्मोपदेशः ।
દેવગુપ્તાચાર્ય પ્રણીત નવતત્ત્વ પ્રકરણ પરની ટીકામાં કથન એ છે કે
આ પરથી સમજાયું હશે કે પરિષ કે એકત્રત થયેલા મ`ડળનું જૈત પરિભાષિક નામ વાચના’ હતું એમ કહેવું એ ભ્રમયુક્ત છે. તેના વાસ્તવિક અર્થી તેની વ્યુત્પત્તિ પ્રમાણે વાંચન ( Reading ) પઠન, શિષ્યાને શિખવવું,—ગ્રંથના પાઠ અને અર્થ એમ. બંને આપવા,——આલાપક એટલે આળાવા
(સત્રના ખા) એક પછી એક શિખવતી વખતે શિષ્યને આપવા વગેરે ઉપર જણાવેલા આધાર પ્રમાણે છે. આની વિશેષ પુષ્ટિમાં ‘વાચના' એજ
અર્થમાં ઘણે થળે વપરાયેલ છે, પણ વિસ્તાર ભયથી ઉદાહરણે। આપવાનું યેાગ્ય નથી ધાર્યું.
આ સાથે ઉમેરવાનું પ્રાસ'ગિક છે કે ઉપર્યુક્ત પાટલિપુત્રમાં અંગ નિમિત્તે સધ (પરિષ) મળ્યા ત્યાર પછી તેજ નિમિત્તે મથુરામાં તેમજ વલભહાથળનોવાય મચ્છનમ્ । પરાવર્ત્તના પૂર્વાધી-પુરમાં સંધ મળ્યા હતા અને તે બંનેની · વાચના ’
વારના શિવ્પાળાં યાજિTMોજાહિસૂત્રાપાજાપ મતાનમ્ । મન્છના સૂત્રાર્થસંરે
પ્રકારમાં સ્વાભાવિક રીતે કંઇ ન્યૂનાધિક હોય તેથી
તગ્રંથનુંળના અનુનેલા પુરાવાયત્ત્વ મનમાડમ્પલનું ચિન્તનમિત્યર્થઃ । ધર્મ યા धर्मप्रतिबद्धसूत्रार्थकथनं व्याख्यानमिति ॥
તે બંનેનાં વાંચનને ‘માધુરી વાચના’ અને ‘ વાલભી વાચના' અનુક્રમે કહેવામાં આવે છે, જો કે ત્યાર પછી તે બંનેનુ' સ`મિશ્રણ થઇ એક વાચના થઇ