Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 27
________________ પાટણ ચૈત્યપરિપાટી ૧૦૫ જવું જોઈએ. સિદ્ધસેનસૂરિનું સકલતીર્થ સ્તોત્રમ- સગપણની ગિરિનારપરિવાડી, સિદ્ધપુર ચિત્ય પરિહેન્દ્રસૂરિનું તીર્થમાલાસ્તવન, જિનપ્રભસૂરિની શા- વાડી, નગાગણિની જાલોરચત્યપરિવાડી વિગેરે તાશાશ્વત-ચૈત્યમાલા, વિવિધતીર્થકલ્પ વિગેરે સંખ્યાબંધ ચૈત્યપરિવાડિઓ ઉપર જણાવેલ લક્ષણ સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને લોકભાષામાં લખાયેલા સુવાલી આજે વિદ્યમાનતા ધરાવે છે. પ્રસ્તુત “પાટઉપર્યુક્ત લક્ષણવાળા સ્તવનની કેટિના અનેક પ્રબન્ધ સુત્યપરિપાટી” પણ એજ બીજી કટિને નિબંધ છે. આજે દષ્ટિગોચર થાય છે. ' આટલા વિવેચન ઉપરથી સમજાયું હશે કે તીર્થ ચિત્યપરિપાટી-સ્તવનનું લક્ષણ એ થયા કરે છે ચૈત્યયાત્રાઓ અને નગર ચૈત્યયાત્રાઓ કરવાને કે કોઈ પણ ગામ કે નગરનાં યાત્રાના સમયમાં ક્રમ- રિવાજ જેમાં ઘણુજ પ્રાચીન કાળથી ચાલ્યા વાર આવતાં દેહરાસરોનાં નામ, તે તે વાસોનાં નામ, આવે છે. આ રિવાજોની પ્રાચીનતા ઓછામાં તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા વિગેરે જણ ઓછી બે હજાર વર્ષની હોવી જોઈએ એમ વવા પૂર્વક મહિમાનું વર્ણન કરવું અને તેની સ્તુતિ પૂર્વે સૂચવેલ શાસ્ત્રવાક્યોથી સિદ્ધ થાય છે, કરવી. વિજયસેનસૂરિને રેવંતગિરિરા, હેમહં. અને એ ઉપરથી તીર્થમાલાસ્તવન અને ચૈત્ય પરિ - પાટીસ્તવને લખવાની રૂઢિ પણ ઘણું પ્રાચીન હોવી ૧. આ સંસ્કૃત સ્તોત્ર પાટણમાં સંઘવીની શેરીના જોઈયે એ વાત સહેજે સમજી શકાય તેવી છે, છતાં તાડપના પુસ્તક ભંડારમાં છે, એના કર્તા સિદ્ધસેન સૂરિ ક્યારે થયા તેને નિશ્ચય નથી, છતાં સંભવ પ્રમાણે પણ એટલું તે સખેદ જણાવવું પડે છે કે આ પ્રવૃતેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સિદ્ધસેન જ એના ત્તિના પ્રાચીનતાના પ્રમાણમાં તના ત્તિની પ્રાચીનતાના પ્રમાણમાં તેના વર્ણનગ્રન્થ તીર્થ કર્તા હોવા જોઇએ. માલાસ્તવને અને ચિત્યપરિપાટી-સ્તવને તેટલાં ૨. આ પ્રાકૃત સ્તવન પણ તેરમી સદીમાં જ બનેલું મા સંભવે છે. મહેન્દ્રસૂરિ નામના બે આચાર્ય થયા છે–૧ ૧. હેમહંસગણિ પ્રસિદ્ધ આચાર્ય મુનિસુંદરસૂરિના લા પૂર્ણતલગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રજીના શિષ્ય જે ૧૨૧૪ માં વિદ્યમાન હતા. ૨ જા નાણકીયગચ્છીય જે શિષ્ય હતા, તેઓ સોળમી સદીના પ્રથમ ચરણમાં વિદ્યસં. ૧૨૨૨ માં વિદ્યમાન હતા. આ સ્તવનના કર્તા આ માન હતા, આરંભસિદ્ધિવાર્તિક, ન્યાયમ– તુષા વિગેરે બેમાંથી કયા તેને નિશ્ચય થતો નથી. અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ એમણે બનાવ્યા છે. આ ચૈત્ય પરિવાડી તેમણે ક્યારે બનાવી તે જણાવ્યું નથી, પણ ૩ આ ચિત્યમાલા અપભ્રંશ ભાષામાં છે, એના કર્તા સાળમી સદીની શરૂઆતમાં જ બનાવી લેવાનો સંભવ છે. જિનપ્રભસૂરિ જે ૧૪ મી સદીમાં થઈ ગયા છે, જેમણે ૨. આ ચૈત્યપરિવાડીના કર્તા કે સમયને પત્તા લાગે અનેક ચરિત્ર અને રાસે અપભ્રંશમાં લખેલા છે. જેટલી અપભ્રંશની કવિતા પાટણના ભંડારોમાં એમની મળે છે, ' નથી. પરિવાડી જૂની હેવાને સંભવ છે. તેટલી બીજા કોઈ પણ કવિની નથી મળતી. ૩. આ ચૈત્યપરિવાડી સં. ૧૬૫૧ ના ભાઠવા વિધિ ૩ ને દિને જાહેરમાં બની હતી, એના કર્તા નગા વા ૪ સંસ્કૃત અને પ્રાકૃતમાં બનેલા આ તીર્થકલ્પ નગર્ષિગણિ આચાર્ય શ્રી હીરવિજયસૂરિના શિષ્ય કુશલવપ્રસિદ્ધ છે. એના કર્તા જિનપ્રભસૂરિ ખરતરગચ્છની લધુ- સગિના શિષ્ય હતા. શાખામાં થઈ ગયા છે. તેમણે આ તીર્થકલ્પસંગ્રહ વિક ૪. સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ સંપાદન કરીને મની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યું છે. ભાવનગરની શ્રીયશવિજય જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રાચીન ૫. આ રાસે પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાયેલ તીર્થમાલા સંગ્રહ’ને પ્રથમ ભાગ બહાર પાડે છે, જેમાં છે, એના કર્તા વિજયસેનસૂરિ નાગેન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ મંત્રી જુદા જુદા કવિઓની કરેલી ત્યપરિવાડિએ, તીર્થ માલાવસ્તુપાલના સમયમાં અર્થાત વિક્રમની તેરમી સદીના એ અને તીર્થ સ્તવને મળીને ૨૫ પ્રબળે છે. એ સિવાય ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. વસ્તુપાલના સંધ સાથે ગિર- પણ સંખ્યાબંધ તીર્થમાલાઓ અને ચિત્યપરિવાડીએ જેના નારની યાત્રા ગયા તે સમયે તેમણે આ રાસ બનાવ્યા હતા. ભંડારેમાં અસ્તિત્વ ધરાવે છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129