________________
શ્રી હેમચ`દ્રાચાર્યનુ... પ્રાકૃતવ્યાકરણ
૧૦૧
આ બન્ને વાતાનું દોહન કરી શકાય તેવાં સાધના પણ પ્રાપ્ત થયાં છે. એ બધી હકીકતના સાર કાઢતાં છેવટે કહે છે કે પ્રભાવક ચરિત્રમાં સદર ગ્રંથ રચન
અંગે જે હકીકત આવેલ છે તે વધારે અંધબેસતી જણાય છે. તે માને છે કે આ ગ્રંથ ઉપરના પ્રશસ્તિના ક્ષેાકમાં લખે છે તે પ્રમાણે રાજાની માગણીથી લખાયલેા છે કારણ કે રાજાને આવા ગ્રંથથી પેાતાના રાજ્યને અમર કરવાના પ્રસંગ પ્રાપ્ત થયેલા જણાય છે અને ભેાજનું વ્યાકરણ વાંચીને એનામાં કાંઇક ઈર્ષ્યા ઉત્પન્ન થઈ હાય અને પેાતાના વખતનાં સારામાં સારા વિદ્યાન Scholar) ને એ કાર્ય કરવા તેણે સંપૂર્ણ મદદ કરી હાય એ તદ્દન બનવા જોગ છે. ગ્રંથમાં હેમચદ્રાચાર્ય પોતે ખીજા ગ્રંથાના આધાર લે છે અને તેના સંબધમાં ડા. કીટ્લાન−(Dr. Kielhorn)લખે છે કે પ્રથમના પાંચ પાદમાં પદરથી વધારે આધારા લેવાયા છે અને આખા ગ્રંથમાં એથી બહુ મેાટી સખ્યામાં આધારા અપાયા છે. ડા કીલ્હાનના મત પ્રમાણે સંસ્કૃત વ્યાકરણ મુખ્યત્વે કરીને શાકટાયન અને કાત...ત્રના વ્યાકરણ પર રચાર્યું છે. વૈયાકરણીયા કહે છે કે એની રચનાપતિ તદ્દન મૌલિક છે અને સહેલાઇથી યાદ રહે તેવી છે અને આખા ગ્રંથ સાથે પરિપૂર્ણ છે. વ્યાકરણ ગ્રંથનાં સાધના તે વખતે પ્રાપ્ત થયેલા આજુબાજુના અનેક વ્યાકરણ ગ્રંથા જોઇને વપરાયેલ જણાય છે. કાશ્મીરમાંથી સરસ્વતી દેવીના મદિરમાંથી વ્યાકરણ ગ્રંથે। આવ્યા એ હકીકત પ્રભાવકચરિત્રકાર કહે છે તેના કરતાં મેરૂતુંગાચાર્યે દેશદેશથી વ્યાકરણા સિદ્ધરાજ મહારાજે મંગાવી આપ્યા એ હકીકતને વધારે ખ'ધ ખેસતી ગણવામાં આવે છે. કકકલ નામના પતિને એ. વ્યાકરણુ શીખવવા માટે મહા રાજાએ શયા અને દર પ`ચમીએ પરીક્ષા અણુહીલપાટણમાં થતી હતી તે હકીકતને વધારે મજ ભૂતી ખીજી બાજુએથી મળે છે. દેવસૂરિના શિષ્ય
વ્યાકરણને અંગે ડા. ક્યુલર.
ડા. જી. મુલરે “ લાઇક એક્ જૈન મન્ક હેમચંદ્ર ” નામનું પુસ્તક જ`ન ભાષામાં લખ્યું છે તે આ બન્ને ગ્રથામાં વ્યાકરણ રચના સંબંધી હકીકત આપી છે તેનેા ઉલ્લેખ કરી છેવટ જણાવે છે કે એ બન્ને ગ્રંથા ( પ્રભાવક ચરિત્ર અને
પ્રબંધ ચિંતામણિ ) માં જે વ્યાકરણ રચનાની હકી-ગુણું, “તત્વપ્રકાશિકા'' અથવા હેમવિભ્રમ”
કત લખી છે તેના સંબંધમાં ખીજી ધણી હકીકત ત્યાર પછીનાં ચિરત્રાથી મળી આવી છે અને તેથી
નામની વિશેષ ટીકા લખી તે જણાવે છે કે એ ટીકા એમણે કક્કલ નામના પંડિતના હુકમથી લખી
લીધું. દેશ દેશ પડિતા માકલી વ્યાકરણના ગ્રંથા મગાવ્યા અને હેમાચાર્ય પાસે “ શ્રી સિદ્ધહેમ ’નામનું સવા લાખ શ્લોકનું પચાંગી વ્યાકરણ એક વરસ માં તૈયાર કરાવ્યું. તે પુસ્તકને રાજાને બેસવા યેાગ્યનાને હાથી ઉપર મૂકી શ્વેત છત્ર તેના પર ધારણ કરાવી બે ચામર સાથે હેમાચાર્યના સ્થાનેથી રાજમ`દિરમાં લાવવામાં આવ્યું. રાજાએ એની પૂજા કરી અને એને પુસ્તકાલયમાં સ્થાપ્યું. રાજાના હુકમથી એ પુસ્તકના વ્યાકરણ તરીકે અભ્યાસ ચાલુ થયા અને અન્ય પુસ્તકા બંધ થયા.
એ વખતે વળી કાઇએ મસરથી રાજાને ભ’ભે↑ કે એમાં તમારૂં તેા નામ પણ નથી. રાજાને એ તે મોટા અંધેરની વાત લાગી. હેમાચાર્યે રાતેારાત અત્રીશ શ્લાક બનાવી ખત્રીશ પાદને અંતે મૂકી દીધા અને બીજે દિવસે સવારે વાંચતાં રાજા બહુ પ્રસન્ન થયા.
આ હકીકતમાં દેશદેશથી વ્યાકરણા મંગાવ્યા તે હકીકત બહુ ઉપયોગી લાગે છે. ગમે તે કારણુથી પણ ખત્રીશ નહિ પણ પાંત્રીશ પ્રશસ્તિના ક્ષેાકેા પછવાડેથી શ્રી હેમચંદ્રાચાર્યે તે દાખલ કર્યાં છે અને તેનું જે કારણ મેરૂતુંગાચાર્ય આપે છે તે વિચારવા યેાગ્ય છે. રાજાએ વિદ્યાનાને ખેલાવી સહાય કરી કાવ્યના કે ખીજા વિશિષ્ટ વિષયના ગ્રંથા લખાવતા હતા અને લેખકા તેની અર્પણા રાજાને કરતા અથવા રાજાનું નામ ગ્રંથ સાથે જોડતા એવું અનેક પ્રસંગે પૂર્વ કાળમાં બનેલ છે. કક્કલ નામના પંડિતને રાકી પાટણ નગરમાં વ્યાકરણના અભ્યાસ શરૂ કરાવ્યા એમ જે હકીકત પ્રભાવક ચરિત્રકારે લખી છે તેને મેરંતુંગાચાર્યે ઉક્ત ઉલ્લેખથી ટેકા આપે છે.