Book Title: Jain Vartao 06 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨) * ભગવાનના દર્શનનો મહિમા | નમું દેવ અરિહંતને, શ્રી જિનવાણી માત, નમું ગુરુ નિગ્રંથને, આનંદ-મંગલ દાત. શ્રી દેવ-ગુરુના સમરું પાય, | દર્શનકથા કહું મન લાય. દર્શન જિનવરનાં બહુ સાર, દર્શન કરો સહુ નરનાર. પહેલાં શ્રી જિનદર્શન કરો, કાર્ય સહુ પછી જ સંભારો. જે જિનદર્શન કરે નિત સાર, ધન્ય જન્મ તેનો અવધાર. ઉદર ભરે જિનદર્શન વિન, જાણો નર તે બુદ્ધિવિહીન. દર્શન વિણ જીવન ધિક હોય, તેથી દર્શ કરો સહુ કોય. દર્શપ્રતિજ્ઞા મનોવતી ધારી, થઈ કથા તેની સુખકારી. સુણો ભવિજન ચિત્ત લગાય, જાસ થકી સહુ વિધ્ર નશાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 86