________________
刘
(અનુસ’પાન પેજ ૧૨૩ ૨)
પુ. શ્રી મૃગાવતાશ્રીજી મહારાજની વ્યવહારકુશળતા, સમયગ્રતા અને પ્રાગડીયતા અને ભક્તપરાનાને લીધે ના કાર્ય માટે આશરે એશી માની રમેશના વચન મળી ચુક્યા છે. સારી મોટી રકમ દાંતામ્બાને બાપવાનું સરળ પડે તે ભાવનાથી પુ॰ આચાર્યશ્રીની ૮૪ વનું આયુષ્ય લક્ષમાં રાખીને ૮૪ માસના હપ્તાથી ભરવાના વ્યવહારૂ મા સૂચવેલ છે, જે તેબાશ્રીની વ્યવસતા અને દુરવાની દિન” સૂચન કરી એમના પ્રત્યેના આદરાયમાં વધશ કરે છે. નિર્માણું પંથે મામળ વધી રહેલ આ સ્મારક માટે પુ॰ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ, શિષ્યરત્ના પુઃ શ્રી સુજેષ્ઠાશ્રીજી મહારાજ, પુ॰ શ્રી સુત્રતાશ્રીજી મહારાજ, પુ॰ શ્રી સુશાશ્રીજી મહારાજ અને પુ॰ શ્રી સુપ્રત્તાશ્રીજી મહારાજ
સતત પ્રયત્નશીલ છે.
ઉત્ત ભારતનું એક અદ્વિતિય દર્શન સ્થળ બનવા સાથે યુગવીર ભામાશ્રીના લેકાપકારક છયતને અનુરૂપ જૈન ધર્શનના અભ્યાસ અને સરોાધનકેન્દ્ર, પ્રાકૃત-સ સ્કૃત વિદ્યાપીઠ, ભારતીય ધ દર્શીન અંગે તુલનાત્મક અભ્યાસ કેન્દ્ર, જૈન અને સમકાન સ્થ પત્યનું કલા સંગ્રહાલય, યાગ અને ધ્યાનનું સાધનાકેન્દ્ર, જનઉપયાગી સાહિત્ય નિર્માણ્ અં પ્રકાશન, પુરાતન સાહિત્યની સુરક્ષા, પ્રાકૃતિક ચિકિત્સા પર સરોવર પબિ ઉપયોગી પ્રવૃત્તિઓ, વૈવાય રાત વગેરે અનેક કાર્યાવાહીનુ અખિલ ભારતીય સ્તરે આ સ્થળ મહત્વનું કેન્દ્ર બનશે.
વીપ અર્ધ-ચારીજી મહારાઓના સ્વાપાત્ર, અને વિશિષ્ટ અભ્યાસ માટે સુવિધા રહેશે. એકઈ હબારક યુવા પેઢીના ભાણામાનું સાચું પ્રતિ બની રહેશે. આ સર્વે પ્રવૃત્તિએ તબકકાવાર હાથ ધરાશે.
કલા મક જિનપ્રાસાદને શિલાન્યાસ તા. ૨૧-૪-૧૯૮૧ના રાજ ઉદાર લ ગુરુભક્ત અને ઉદ્યોગપતિ શ્રેષ્ઠીવય ભાંગીલાલ લેહેરચંદના પરિવારના વરદ હસ્તે થયેલ છે. જિનપ્રાસાદ અને સ્મારકભવનના નિર્માણ માટે આશરે અઢી કરાડના ખર્ચ અંદાજવામાં આવેલ છે. જિનપ્રસાદ મને સ્મારક વનનુ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ વર્ષમાં બાંધકામ માટે ત્રીસ લાખના ખર્ચની સભાવના છે.
તા. ૧૭-૧-૧૯૮૯
[1
થયેલ છે. આ પ્રનિળ પરમ ગુરુઅક્ત શ્રીમાન શાંતિલાલ જૈન ( મે. મેતીલાલ બનારસીદાસ)ના શુભ હસ્તે થઈ છે.
શ્રી આત્માનંદ જૈન મહાસભા દ્વારા પાકિસ્તાન, પુ જાય અને હરિયાણાના રડારના લિખિત અને મુદ્રિત થા જેમાં ૦૦૦ હસ્તલિખિત પ્રતોના સમાવેશ છે, વિજયવલ્લભ જૈન પ્રાપ્ય પુસ્તકાલયને મળેલ છે,
|
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સૌજન્યથી મુખઈમાં 'શાખા કાર્યાલય ચરૂ કરેલ છે.
********
સૂર્ય ચંદ્ર સમાન સૌ વના વિયસન સત્તા પ્રદેશ સાથે હિતકારી આત્મીયતા હતી. આ રીતે આ કાવાની આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજનું માત્ર સ્મારક ન ખન રહેતાં જૈન સંસ્કૃતિનું પ્રેરક બળ બની રહે તે માટે દરેક પ્રાંતના સંસ્કૃતિ પ્રેમીએના સાથ અને સહકાર મળી રહેલ છે. તેના પ્રણામરૂપ આ સ્મારકના ટ્રસ્ટી દેશ પ્રાંતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જો કેબુિક ભાઈ કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી જે. આર. શાહ, શ્રી દીપચંદભાઈ એસ. ગાડી અને શ્રી મોચા ખેતાના જેવા કતપરાયણ કા કરા આ ટ્રસ્ટના સંરક્ષક છે.
ป
સાથ સહકાર
આ સ્મારક પાછળ જે કાઈ નામી અનામી સ્વપ્નદષ્ટાઓએ સ્વપ્ન સર્જાયું છે તેને સાકાર કરવાની જવાબદારી મંત્ર ગુરુભકતાની નહિ પણ સમગ્ર સમાજની છે. રાષ્ટ્રીય સ્તરે થતું આલાપયોગી સ્મારક જૈન ધર્મ અને સંસ્કારનું પ્રતીક બની એ મારી જવાબદારીમાં આપ સૌને સહભાગી થઈ યથાચિ આપવા અમે નમ્ર ભાવે વિનતી કરીએ છીએ. : નિવેદક : સક્ષમ : શ્રેણિકભાઈ કસ્તુરભાઇ, જે. શ્યારાહ, દીગઢ એસ. ગાર્ડ, માચ, તાલા, માસ બન હૂસી : ખરાયતીલાલ જૈન, રામલાલ ન મુ ભઈના દૂરી : વસનજી ખમણી, પીજ્લાલ મૈં હનલાલ શાહ ઉમેદમલ જૈન, શૈલેશ હિંમતલલ કોઠારી, માણેકલાલ સવાણી, હીરાલાલ જુહારમલ, જાવન્તરાજ રાંકા
આ સ્મારક સ્થળે તા. ૧૦-૫-૧૯૮૪ના રાજ જાણીતા ઉદ્યોગપતિ અને ૨.ભકત શ્રી પ્રતાપાર્ક બેંગીલાલે - શ્રી ભોગીકા લેહેરચ'દ જૈન એકેડેમી એફ ઈન્ડાલજિકલ સ્ટડીઝ ' નું ઉદ્ઘાટન કરેલ છે. તે ઉપરાંત તે જ દિવસે અતિથિગૃહ અને ભેજનશાળાનુ ઉર્ઘાટન | અધ્યક્ષ : ગુરુભક્ત શ્રી તિલક દશશીકાન્તભાઈએ કરેલ છે. આ સર્વે પાવન | ઉપાધ્યક્ષ : પ્રસગાએ સુવિખ્યાત પ્રાણ વૈજ્ઞાનિક ક્ષસિંહ ઠારી મંત્રીઓ : અધ્યક્ષસ્થાને હતા.
પત્ર લાંકનાર-શપનું સરનામું :
આ સ્મારકના પટાંગણમાં ગાધિપતિ પરમાર અબિયાહારક શ્રી શ્રી ૧૮ શ્રીમદ્ વિજપઈન્દ્રન્નિસુરીશ્વરજી મહારાજના આશીર્વાદ તથા પુશ્રી મંગાવતીજી મહારાજની પ્રેરણાથી માનથી પદ્માવતી | મુંબઈ : C{૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દેવીના નુતન મ ંદિરના પ્રતિષ્ટા મહાત્સવ તા. ૧૧-૫-૧૯૮૪ ના રાજ | એગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬
શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ વિનિ દિલ્હી : ૨/૮૮ રૂપનગર, દિલ્હી-૧૧ ૭
નનચ અન પ્રતાપ ભોગીલાલ
રાજકુમાર જૈન, કાન્તિલાલ ડી. કોરા
+0+
શબ્દ કરતા મૌનની તાકાત કઇ ગુણી છે. જો ઉપયેગ કરતા આવડે તે.