________________
તા. ૨૬-૨-૧૯૮૮
I[ a , ‘નમુલ્યુ' સૂત્રની સાધના કરાવવામાં આવે છે. અને છેલે I ને વંદના કરે છે. આ સૂત્રમાં તીર્થકર ભગવંતને જુદા જુદા
લેગસસ ” સુત્રની અઠ્ઠાવીસ દિવસમાં વાચના આપી આ તપની ' શબ્દાલંકારથી નવાજવામાં આવ્યા છે ઉપરાંત ભૂતકાળમાં થઈ પૂર્ણાહુતિ કરાવવામાં આવે છે.
ગયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનકાળમાં વિચરતા તમામ | નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સિદ્ધ ભગવંતને પ્રણામ કરવામાં આવે છે. પ્રણામની આમા ભગવંતને નમસ્કાર કરવામાં આવ્યા છે. ભગવાનને કરેલા મુખ્યતા હેઈ આ સુત્રને પ્રણિપાત સુત્ર તરીકે પણ ઓળખવામાં અણુમને મંગલ માનવામાં આવે છે. આ સૂત્રમાં પંચપરમેષ્ટિને આવે છે. તેમ જ શકે છે આ સુત્રની રચના કરેલી હોઈ શકનમસ્કાર કરેલા હે વાથી શાસ્ત્રોમાં આ મંત્ર પંચ મંગલ મહાક્રુત સ્તવ સુત્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્કંધ તરીકે જાણુ છે.
“ અરિહંત ચેઇયાણુ” એટલે અરિહંતના ચૈત્ય, ચિત્ય એટલે ઇરિયાવહી એટલે એર્યાપથિકી. આ પારિભાષિક શબ્દ મંદિર, જૈનના મંદિરને ચિત્ય નામે ઓળખાવામાં આવે છે. છે. ઐર્યા પથિકી એ લે જવા-આવવાના રસ્તા સંબંધી. આ સૂત્રમાં મંદિરમાં ભગવાનની મૂર્તિ રહે છે. અહીં મુતિને અ યાહાર, અહિંસાની થૂલ મજ આપી છે. રસ્તે ચાલતાં, ફરતાં કોઈપણ રાખી છે. એ જિન મુતિને સામે રાખીને શરીરની પ્રવૃતિ ઓને જીવને પછી તે લીદંડાતરીને જીવ હોય કે પાંચ ઇન્દ્રિયવાળે કઈ શા શા માટે ત્યાગ કરવામાં આવે છે તેની વિગત બતાવામાં મનુષ્ય, કે પ્રાણીને જીવ હોય તેને જાણુતા કે અજાણતા કંઈપણ આવી છે. ચત્યને મધ્યમાં રાખી આ સુત્ર બનેલું છે તેને નાનું કે મોટું દુઃખ પહોંચાડયું હોય તે દુઃખની માફી માંગવામાં ચૈત્યસ્તવ” સુત્રના નામે પણ ઓળખવામાં આવે છે. 1 આવી છે. પાપથી {છા ફરવાની પ્રતિજ્ઞા આ સૂત્રમાં લેવામાં પુખરવર એ એક દ્વીપનું નામ છે. આજની ભૂગોળમાં ઘણે આવે છે. તેથી તેને પ્રતિ ક્રમણ શ્રુતસ્કંધ નામે પણ ઓળખવામાં તફાવત છે. જૈન ભૂગોળ પ્રમાણે જે ખંડ, દ્વીપ અને ક્ષે છે આવે છે.
તેની નેંધ લઈ એ ક્ષેત્રોના જે શ્રત ધમીએ છે તેને વેદના તસ્યઉત્તરી – એટલે વિશેષ આલોચના ને નિંદા. આગળના કરવામાં આવી છે. અને શ્રુતજ્ઞાનની મહત્તા બતાવવામાં આવી છે. ઈરીયાવહી સૂત્રમાં જે પાપને એકરાર કરવામાં આવ્યો છે શ્રુતજ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન. તીર્થકર ભગવતિએ સ મળી તેના અનુસંધાનમાં આ સૂત્રથી એ એકરાર માટે પ્રાયશ્ચિત તેને કંઠસ્થ કરી કાળક્રમે એની પ્રતિ લખાઈ અને આજના કરવામાં આવે છે. માનવી પિતાની જાતની જ નિંદા આમાં પુસ્તક અાકારે પ્રગટ થઈ. તીર્થંકરા પાસેથી સાંભળીને જે જ્ઞાન કરે છે. અને એ પાપ ફરી ન થાય તે માટે મનને નિર્મળ ગણધર ભગવતેએ આપણને આપ્યું તે કુતજ્ઞાન એમ સમ . બનાવવા “હું કાઉસ્સગ્ન કરું છું' એમ કહી કાઉગ્ન કરવાની શ્રત ધર્મની આ સૂત્રમાં વિશિષ્ટતા હોઈ તેને શ્રુતસ્તવ સત્ર વાત બતાવવામાં જે વી છે.
તરીકે ઓળખવામાં આવે છે. અન્નત્ય’ 4 માગધી શબ્દ છે. તેને અર્થ છે. અપવાદ.
સિદધાણું બુદધાણુ'' જે મોક્ષે ગયા છે, જેઓ સત્ત મનને સ્થિર કરવા માટે પહેલા શરીરને સ્થિર કરવું જરૂરી છે એવા સિદ્ધ ભગવંતો અને સર્વજ્ઞાને આ સુત્રમાં નમક કાર છે. શરીરની સ્થિર ! ક્યાં ક્યાં કારણેથી વિચલિત થાય છે. કરવામાં આવ્યું છે. આ આખું સૂત્ર સિદ્ધ ભગવતેને અનુલક્ષીને તેની આ સત્રમાં વિગતભરી નોંધ લેવામાં આવી છે. એ રચાયેલું હોઈ તેને “ વિદ્ધસ્તવ” સુત્ર તરીકે પણ ઓળખવામાં કારથી દૂર રહીને “ ' શારીરિક બધી પ્રવૃત્તિને ત્યાગ કરે છે આવે છે. છું” એવી પ્રતિજ્ઞા લવામાં આવે છે.
ઉપધાનના ૧૧૦ દિવસમાં આ સૂત્રોની વાચના આપવામાં લોગસ્સ એટ લેકને – જગતને આ સૂત્રમાં છેલલા થઈ આવે છે. પહેલું ઉપધાન અઢાર દિવસનું હોય છે. આ ઉપમાન ગયેલા વીસ તીર્થ: રોના નામ બતાવ્યા છે. અને તેમને સવિનય નવકારની સાધના માટે કરાવાય છે. આ અઢાર દિવસમાં બે વંદના કરી, ભાવ સનાધિ-મોક્ષ માંગતી પ્રાર્થના કરવામાં આવી વાચના આપવામાં આવે છે. પહેલી વાચના માટે પાંચ ઉપાસ છે. ચોવીસે જિન ભ વતની વંદના કરી હોવાથી આ સૂત્રને કરવાના હોય છે. નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું,
ચતુર્વિશતિ જિન તવન' તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આયરિયાણં નમે ઉવજઝાયાણું અને નમે એ સવ્યસા. કેટલાક તેને, નામ ' તરીકે પણ ઓળખાવે છે.
આ પાંચ પદથી પહેલી વાચના પૂરી થાય છે. બીજી વાચનમાં ‘નમુત્થણું' કે ટલે વંદના હા, તીર્થકર ભગવતેના યવન નવકાર મંત્ર પૂરો કરવામાં આવે છે. આ વાચના માટે શા પ્રસંગે યાને કે જયારે તીર્થકરને જીવ માતાના ગર્ભમાં આવે છે, ઉપવાસ કરવાના હોય છે. આમ પહેલા અઢાર દિવસમાં ત્યારે શરુ મહારાજ ઇન્દ્ર) આ સુત્રથી તેમની સ્તુતિ કરે છે, નવકારમંત્રની સાધના પુરી કરવામાં આવે છે.
શ્રી પંચમંગળ મહાકૃત સ્કંધ ઉપધાન તપની આરાધના દ્વારા પૂજ્ય ગુરુભગવંતોની પુણ્ય નિશ્રામાં આરાધના કરનાર સર્વેને કોટી કોટી વંદના
શેઠશ્રી ગોમરાજજી હીરાચંદજી જૈન ૧૯-૧૧૦, સિદ્ધાચલ દર્શન, સી. વીંગ-પાંચમે માળે, મોતીશાલેન, મુંબઈ-૨૭
*