Book Title: Hu Aatma Chu Part 03
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 288
________________ આયણું 279 અવસ્થામાં જન્મ ધારણ કરી, અનંતકાળ સુધી તેમાં પડ્યો રહે. માટે જ આવી યુનિએમાં ન ભટકવું હોય તે જીવે પોત-પોતાને નિહાળી, પાપરૂપ વિકૃતિઓને એકરાર કરી, તેને પશ્ચાતાપ કરી શુદ્ધ થવાની જરૂર છે. આ ક્રિયાને જ આચના કહેવાય છે. આલેચના માટે જ્યારે જીવ પિતાનામાં ઉતરે ત્યારે અંદર પડેલી સારી-નરસી બધી જ વૃત્તિનાં દર્શન તેને થાય છે. કઈ પણ જીવ એકાન્ત કે પાપી નથી હોતે કે તેનામાં માત્ર બુરી વૃત્તિઓ જ પડી હોય, અને કઈ પણ જીવ એકાન્ત પુણ્યવાન નથી હેતે કે તેનામાં બધી જ સારી વૃત્તિઓ હાય. બંને પ્રકારની વૃત્તિઓ તરતમ ભાવથી હોય જ છે. અને તે બધી માનસ ચક્ષુ સામે આવે છે. ત્યારે જીવે બુરી-વૃત્તિઓને જ નિહાળવાની છે. તેનું જ પ્રાયશ્ચિત કરવાનું, તેને સમજીને દૂર કરવાની જરૂર છે. પ્રાયશ્ચિત પાપનું જ હોય, ભૂલનું જ હય, જયાં ભૂલ નથી ત્યાં પ્રાયશ્ચિત શું ? તેથી હવે અંદરમાં ઊતરી જોવાનું એ રહ્યું કે કેટલા પ્રકારનાં કઈ કઈ રીતે કેટલા શા માટે કરેલાં પાપ અંદરમાં પડયા છે ? પાપને તે બહુ મોટો સમૂહ અંદરમાં હશે. તે સહનું પૃથક્કરણ કરી એક-એકને નિહાળી-તપાસી–એકરાર કરી પિત–પિતાની સાક્ષીએ-પિતાની જ માફી માગવી છે. થયેલી ભૂલને એકરાર કરે છે. ભૂલ એ ભૂલ છે. નાની હોય કે મોટી પણ જાગૃત સાધક તેની ઉપેક્ષા કરી શકે નહીં. કારણ આવી ઉપેક્ષાવૃત્તિ વધુ ને વધુ ભૂલની પરંપરા સજે છે અને સાધકને અધ:પતન તરફ દોરી જાય છે. માટે જ થયેલી ભૂલને સ્વીકાર કરવો અને ફરી એવી ભૂલે ન થાય તે માટે સતત સાવધાન રહેવું. તે સાધના જીવન માટે અતિ-અતિ આવશ્યક છે. એનું જ નામ પ્રતિકમણ છે. આલોચના તથા પ્રતિકમણ એકી સાથે કમશઃ થતી અંતર–પ્રક્રિયા છે. પ્રથમ આત્માનાં દોષ જેવા, તપાસવા, એકરાર કરે તે આલેચના અને તે પછી તે દેથી પાછા ફરવું, અને ફરી-ફરીને એવા દેશે ન

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330