Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Wায়াখা इत्युक्त्या पोहिलायाः पार्थे ' गिरिवर ' नितिपति स्थापयति, तया पोति लायाः पार्थात् ता 'पिणिहायमायण विनियातमापनातां दारिता गृहाति, गहीत्या उत्तरीयेण पिदधाति, पिधाय मनः पुरस्य अपद्वारेण अनुममिति, मनु प्रविश्य यौर पद्मावती देवी तप उपागमति, उपागत्य पात्याः देव्या: पार्वे स्थापयति, स्थापयित्वा तापत् 'पडिगिगारा प्रतिनिर्गतः प्रतिनिध र्य स्वर मम य पउमावईए य आहारे भविस्स:त्ति फटु पोहिला पासे णि क्खिवह, णिक्खिवित्ता पोहिलाओ पासाओ गिनिहायमावन्नियं दारिय गेण्हइ, गेमिहत्ता उत्तरिज्जेणं पिहेह पिहिता, अंतेउरस्स अवहारेण अणुप्पविसइ) इस तरह क्रमश. पृद्धिंगत होता हुआ यह पालक जय बाल्यावस्था से रहित हो जायेगा तो हमारा तुम्हारा और पद्मावती देवी का आधार होगा, ऐसा कहकर उस तेतलिपुत्र अमात्य ने उस पुत्र को पोहिला के पास रख दिया। और पोहिला के पाम से मरी हुई कन्या को उठा लिया-उठाकर उसे अपने उत्तरिय वस्त्र से ढंक लिया, ढक कर फिर अतः पुर के पिछले दरवाजे से वहा आया (अणुप्परिसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागच्छद, उवागचित्ता पउमावई देवीए पासे ठावेइ, ठोवित्ता जाव पडिनिग्गए ) वहा आकर जहां पद्मावती देवी थी घना पहुंचा, वहीं पहुँच कर उसने उस मृत कन्या को पद्मावती दवी के
(तएण एस दारए उम्मुक्कालभावे तब य मम य पउमावईए य आहारे भविस्सइ त्ति कटु पोट्टिलाए, पासे णिशिववद, णिक्खिवित्ता पोट्टिलाओ पासाओ विनिहायमावनिय दारिय गेण्हइ, गेण्हित्ता उत्तरिज्जेगं पिहेड, पिहिता, अतेउरस्स अवदारेण अणुप्पविसइ)
અને આ રીતે અનુક્રમે માટે તે આ બાળક જયારે બચપણ વટાવીને જુવાન થઈ જશે ત્યારે આ માટે, તમારો અને પાવતી દેવીને આધાર થશે આ પ્રમાણે કહીને તે તેતવિપુત્ર અમાયે તે બાળકને પિદિલાની પાસે મૂકી દીધું અને પદ્દિલાની પાસેથી મરી ગયેલી બાળકીને ઉપાડી લીધી પાડીને તેને પિતાના ખેસથી ઢાકી દીધી અને ત્યારપછી તે રણવાસના પાછલા બારણેથી પદ્માવતી દેવીના મહેલમાં ગયા
(अणुप्पविसित्ता जेणेष पउमाई देवी तेणेव उवागन्छइ, उचागच्छित्ता, पउमावईए देवीए पासे ठावेइ, ठावित्ता जार पडिनिग्गर)
ત્યાં જઈને જ્યા પાવતી દેવી હતી ત્યા ગયે અને ત્યાં પહોંચીને તેણે તે મરી ગયેલી બાળકીને પદ્માવતી દેવીના પડખામાં મૂકી દીધી અને ત્યા મૂકીને તે ત્યાંથી પાછા ફર્યો અને ત્યારપછી તે પોતાને ઘેર આવી ગયે