Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 8
________________ ક શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજે તપાસી લઈ સુધારા ૧ વધારા તથા માર્ગ દર્શન આપ્યું છે, તે બદલ જેટલો ઊપકાર ? માનું ' તેટલો ઓછો છે. આ પુસ્તક તૈયાર કરવામાં જે જે ગ્રંથનો સહારે લીધે છે તે તે ગ્રંથના લેખકે, પૂજ્ય-પંચાસજી મહારાજ શ્રી વર્ધમાનવિજયછે ગણિવર, તથા પૂજ્ય જ્યોતિવિંદ શ્રી રૈવતવિજયજી ગણિવર આદિ ગુજાતાઓને યાદ કરી આ પુસ્તક પૂજયપાદ ઉપકારિ ગુરુદેવ આચાર્યદેવશ્રી મદ્વિજવજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. સંવત-૨૦૧૮, શૈ. સુ. ૭ ગુરૂવાર શ્રી વિજદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અનિશ્રી નિત્યાનંદ છે કાળુપુર રોડ-અમદાવાદ ) વિજય 22 જ ઉદારદિલ ધર્મપ્રેમી શ્રીઅમરતલાલ ભવાનજી ભાઈને જીવનપરિચય ગુજરાતમાં પાલનપુર નજીક માલણ નામનું સુંદર ગામ આવેલું છે, ત્યાં ધીરધારને બંધ કરતા ૬ શેઠ ભવાનજીભાઇ બેચરભાઈ રહેતા હતા. તેમને કે સુશીલ ધર્મનિ કુંવરબાઈનામનાં ધર્મપત્ની હતાં. ગામમાં શ્રી જિનમંદિર ઉપાશ્રયે પણ હતા. આ ધર્મ છે શીલ દંપતી પૂજ્ય દેવ-ગુરુની ભક્તિ સુંદર રીતે કરતા હતા. તેઓને શ્રી અમરતલાલ, કચરાલાલ અને 3 વેલચભાઇ નામના ત્રણ પુત્રો હતા. મોટા ? wanamunad Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 248