Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ. ૬
સદગુરૂ, ૧
( ૧૧ ) બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીન જે.
-- - ગહેલી. ૧૨
वैराग्य विषे.
(રાગ ઉપરને.) સદ્દગુરૂ રવિસાગરની વાણી સાંભળી, હર્ષોલ્લાસે મન મારૂં ઉભરાય; શેક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, માન ગળે મળે સમકિત પદ સુખદાયજે. તન ધન યૌવન બાજી જૂઠી જાણજે, રંગ ને ચટકે કટકે દહાડા ચાર; આખર ખાલી હાથે જાવું એકલું, ખારે નઠારે એવા આ સંસારજો. આરે જગતમાં રાવણ જેવા રાજવી, કરવ પાંડવ બળી માની યોધ; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. દીન દીન આયુ ખુટી જાવે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મલકાઈને, અંતે જાવું એકલું છેડી એહ. કે ચાલ્યા કેઈ ચાલે કેઇક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે; અણધાર્યો તું પણ કેઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં આણજો.
સદગુરૂ. ૨
સદ્દગુરૂ ૨
સદ્દગુરૂ ૪
સદગુરૂ ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114