Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) ગહુલી. ૧૧ वैराग्य भावना विषे. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( એધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. ) એવારે દીવસ તે મારા કયારે આવશે, ભ્રાંતિ સમ હુ જાણીશ આ સંસારજો; ક્રોધ કટ ઇર્ષ્યા રાગાદિક વેરિયા, ત્યાગીશ ખાટા વિષયતણા વિકારો, માત પ્રમાણે દુખીશ સધળી નારીએ, ભ્રાત પ્રમાણે લેખીશ શત્રુ વજો; સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નહીં હાવે ગજો. વેરાગ્યે રંગાશે મન મારૂં સદા, હોવારો મન મેલ અધા નિરધારો; વિષય વિકારા વિષની પેઠે લાગશે, અધ બને છે જેમાં નરને નારો. માજ મજામાં સુખ નહીં મુજ ભાસરો, મમતાનું હું તેાડી નાંખીશ મૂળો; સગાં સંબંધી પેાતાનાં નહીં લાગશે, રૂપું સેતુ” ભાસે મન જેમ ધૂળજો, ધર્મ ધ્યાન ધ્યાતા થઇ આત્મસ્વરૂપમાં, રમતા રહી હું પડું નહીં ભવરૂપજો; સમતા સંગે ક લક વિદ્વારતા, થાઉં હું શિવ સાન્ધત સુખચિપજો. કુમિત્રાની સામત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિ કરતા રહુ નિશદીનજો; For Private And Personal Use Only એવા ૧ એવા. ૨ એવા. ૩ એવા. 6 એવા. ય

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114