Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
(૫૧ ) જનની સરખી દેખ પરની નાર છે, વ્યભિચારથી નરકગતિ અવતાર જો; સર્વ નારી મેથુન નિવારે મુનિવર જો. પરિગ્રહ મમતા ત્યાગ નર ને નાર જે, સદ્દગુણની દૃષ્ટિ ધરશે જયકાર જે; રાખે સહુની સાથે મૈત્રી ભાવના જો. વાત વાતમાં કદી ન કરીએ કલેશ જે, ઉચ્ચાશયથી વર્તે ભવ્ય હમેશ રે; પાપકર્મને ટાળે સાચા જ્ઞાનથી જ. મુનિ ગુરૂવર દેવે છે ઉપદેશ જે, ટાળે ભવ્ય જન્મજરાના કલેશ જે; બુદ્ધિસાગર ધર્મ કરતાં સુખ ઘણું છે.
ગહુલી. પ
अपूर्व अवसर. ( ઓધવજી સંદેશ–એ રાગ. )
અપૂર્વ
૧
અપૂર્વ અવસર એ ક્યારે આવશે, શત્રુ મિત્રપર વર્તે ભાવ સમાન જે; માયા મમતા બંધન સર્વ વિનાશને, કયારે કરશું અનેકાન્તનય સ્થાન છે. શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, ષ દ્રવ્યનું કરશું ઉત્તમ જ્ઞાન જે; અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખાં ગણશું માન અને અપમાન છે.
અપૂર્વ
૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114