Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 100
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) હરીયાળી. સખીરે મેં કતિક દીઠું–વજ સ્વામી છ માસના આશરે હતા તે વારે સુનંદાએ ધનગિરિ સાધુને આપ્યા. તે સાદવીના ઉપાશ્રયે પાલણે સુવારીને શ્રાવિકાઓ હીંચોળતી થકી હાલરડાં ગાતી માંહોમાંહે સખીઓને કહે છે કે, હે સખી ! મેં કેતુક દીઠું. સાધુ સંવર ઝીલતા–સ્નાન વજર્યું છે તે પણ મુનિ સમતા જળ ભરેલા ઉપશમ સરોવરમાં ઝીલે છે. સ. નાકે રૂપનિહાલતારે–તપસ્યા કરી સંભીન્ન શ્રેતાદિક લબ્ધિઓ ઉપજી છે તેવા મુનિ તે આંખ મીચી હોય ને નાશિકાએ ન કરી નેત્રનું કામ કરે રૂપાદિક જુવે. સ. લેચનથી રસ જાણુતારે–-નેત્રે કરી સેન્દ્રીનું કામ કરે એટલે દીઠા થકી-મીઠો-ખોટે રસ માલમ પડે. એકેન્દ્રીએ પાંચે ઈદ્રીનું કામ કરે. પુનઃ પાંચ ઈદ્રીનું જ્ઞાન થાય, સ, મુનિવર નારીસું રમેરે, ગા. ૧—વિરતિરૂપી જે નારી તે સાથે | મુનિરાજ સદેવ નિરંતર રમે છે. સ. નારી હીંચોળે કંથનેર–સમતા સુંદરી તે નારી પિતાને આત્મા રૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચેળે બેસારીને હીંચે છે. સ. કંથ ઘણું એક નારીરે-તૃષ્ણારૂપીણી જે સ્ત્રી તેણે જગતના સર્વ જીવને ભર્તારરૂપે કર્યા છે સર્વને પરણી છે. સ, સદા વન નારી તે પહેરે–વળી મેટુ કેતુક છે કે તૃષ્ણ નારીને પરણેલા અનેક સંસારી જીવો મૃત્યુ પામ્યા પણ તે સ્ત્રી સદા વનવન્તી છે. કદાપિ વૃદ્ધપણું પામે જ નહીં. સ. વેશ્યા વિલુધા કેવલીરે. ગા. ર–મુક્તિ રૂપીણી સ્ત્રી અનંત સિદ્ધ ભેગવા માટે વેશ્યા તે સાથે કેવલજ્ઞાની લુબ્ધ થયા તે જો ફરી સંસારમાં આવતા નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114