________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૩ ) અધાતીર્ઘાયથાકતાગમ પ્રમાણે પણ તે પુરૂષ આકાર છે. જેમ પુરૂષ પગ એ પહેાળા કરી કેડે બે હાથ થાપી ઉભે રહે તે આકારે જાણવા.
સ. એના નથી નવી એસશેરે-શાશ્વતા લેક છે તે પુરૂષ ઉભે તે આકારે છે માટે લેાક પ્રકાશમાં પુરૂષ કહી મેલાવે છે તે
એઠે નથી તેમ બેસશે નહિ.
સ. અ ગગન વચે તેરહે?— છે મધ્યે લેાક છે. માટે અધર લેાક રહ્યા છે.
સ. માંડે માઝન ઘેરીઊરે ॥ ૫ ॥
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધાતિછે, એમ ચે.ફેર અલેક અનતપ્રદેશ આકાશ તે વચ્ચે
વહેવારીઆ ભવ્ય જીવ મનુષ્ય દેવ તિયચાદિ ગતિ પામ્યા થકા રહે છેતે માઝન કહિએ તેને કદ રૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુક્તિ જાવા દે નહીં.
સ. ઉંદરે મેરૂ હલાવીએરે—પંચ મહાવ્રતના
ધારણહાર મુનિરાજ છે તે કદાચિત, સજવલનને ઉદયે અતિચારરૂપ ઉદર જો લાગે તેા પંચમહાવ્રતરૂપ મેરૂ હાલે અને સજવલન કષા ચેદય રૂપ ઉંદર તે ઉત્તર ગુણુ વિરાધે.
સ, સુરજ અજવાળું નવિ કરેરે—એકેન્દ્રિયાદિક પ ંચેન્દ્રિયાવત્ સ ંસારી જીવને તિરાહીત ભાવ કેવલજ્ઞાન છે. પણ આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળુ કરતુ ં નથી. કેવલ તે સૂર્યાં.
સ, લઘુ ખધવ ખત્રીસ ગયારે—એમ અજ્ઞાનમાં, સંસારમાં રહેતાં વય રૂપ બળહાની પામ્યું, વળી જીમ પછી જન્મ્યા, એવા જે બત્રીસ દાંત તે નાનાભાઈ. ખત્રીસ પ્રથમજ ગયા.
સ. શાક ઘટે નહિ એનડીરે ॥ ૬ u—ખત્રીસ ભાઇ ગયા તાપણુ માટી એન જે જીભ તે વૈરાગ્ય પામી નહીં, આહારાદિક લાલચ થઈ પણ લવલવને લપલપ ઘટી નહિ, એટલે ચેતનને જરા આવી પણ ચેતતે નથી.
For Private And Personal Use Only