Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( xk )
ગહુ લી. ૪૩ मुनिवरनो श्रावकने उपदेश.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રી સ્થૂલિભદ્ર મુનિવરમાંહિ શિદાર જો. એ રાગ. )
સદ્ગુરૂ સુનિવર શ્રાવકને ઉપદેરો જો, પડા ન શ્રાવક પાપકમના લેશે જો; દેવગુરૂનું આરાધન નિર્શાદન કરી જો. જિનવાણી સાંભળશા ગુરૂની પાસ જો, વ્રત નિયમ પણ કરવાં ભાવે ખાસ જો; સિદ્ધાંતા સાંભળતાં શ્રદ્ધા નિર્મલી જો. શ્રવણ કરીને મનમાં સાચુ રાખા જો, માહદશાને ટાળી સુખડાં ચાખા જો; સ્વપ્નામાં પણ સંસારે સુખ નહિ જરા જો. કમળ રહે છે જળમાંહિ નિર્હાદન જો, જોરા તે વર્તે છે જલથી ભિન્ન જો; સસારે લેપાતા નહીં શ્રાવક ખરા જો. શ્રાદ્ધવિધિમાં શ્રાવકના અધિકાર જે, ધર્મરત્નમાં પણ તેના વિસ્તાર જો; દ્વાદશ વ્રતને ધારે શ્રાવક પ્રેમથી જો. સાત ક્ષેત્રમાં વાપરતા નિજ વિત્ત જો, ગુણ ગ્રહુણમાં વર્તે જેનુ ચિત્ત જો; ગુરૂની આણા પાળે શિર સાટે ખરો જો. ન્યાયથકી પેદા કરતા જે વિત્ત જો, ઢાષા ટાળી રાખે દીલ પવિત્ર જો; શ્રાવકના આચારો જયણાથી ભર્યા જો.
For Private And Personal Use Only
૧
ર
*

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114