Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) અન્તર દૃષ્ટિથી આતમ અજુવાળે જે, અતિચારને પ્રતિક્રમણથી ટાળે જો; સુખ દુઃખમાં વિરાગ્યે સમભાવે રહે . જિનશાસનની શોભા નિત્ય વધારે છે, આપ તરે ને બીજાને વળી તારે જે ધ્યાનદશામાં જીવન સધળું ગાળતા જ. જિનવાણ અનુસારે જે ઉપદેશ , ઉદયે આવ્યા ટાળે રાગ ને દ્વેષ જે, શાંત દશાથી અનુભવમંદિર મહાલતા જે. માન કરે કઈ મનમાં નહિ મલકાય છે, જશ અપયશમાં સમભાવે મુનિરાય જે; જ્ઞાન ધ્યાનથી મનમર્કટને વશ કરે છે. ચઢતે ભાવે સંયમ સાચું શેધ જો, દિનપ્રતિદિન સંયમમાંહિ બેધ છે; નિરપાધિપદયોગે સુખ અનુભવ લહે જે. કરે ન નિન્દા ટ્રેષથકી તલભાર જે, ધર્મ કરીને સફળ કરે અવતાર જે; એવા મુનિવર વદ ઉત્તમ ભાવથી જે. મુનિવરની ભક્તિથી મીઠા મેવા જે, કરવી ભાવે મુનિગુરૂની સેવા જે; બુદ્ધિસાગર સગુરૂમુનિ આધાર છે જો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114