Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંદુ ૪ ( ર ) ત્રસ થાવરના પ્રતિપાલક કરૂણામયી, ભાવદયાની મૂર્તિ સાધુ ખાસ જો; જ્ઞાતા ભ્રાતા ગાતા માતા સદ્ગુરુ, સદ્દગુરૂના બનીએ સાચા દાસ જે. ત્રણ ભુવનમાં સેવ્ય સદા શ્રીસર, દ્રવ્ય ભાવથી સંયમના ધરનાર જે; ભવ જલધિમાં ઉત્તમ નિકા સદ્દગુરૂ, સદ્દગુરૂ નિકાથી ઉતરે ભવ પાર જો. વંદુ ૫ ગુરૂ ભક્તિથી ગુરૂવાણું મનમાં ધરે, ગુરૂ ભક્તિથી ઉત્તમ ફળ નિર્ધાર જે; સદગુરૂ દ્રોહી દ્વેષી દુર્જન ત્યાગશે, પરમબ્રહ્મની પ્રાપ્તિ શીધ્ર થનાર છે. વંદુ ૬ કલિકાલમાં ગુરૂની ભક્તિ દેહલી, ગુરૂ ભક્ત પણ વિરલા જન દેખાય છે; દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. વંદુ ૭. સદ્દગુરૂદાસ બન્યા વણ જ્ઞાન ન સંપજે,. સમજી સાચો સાર ગ્રહો નરનાર જે; બુદ્ધિસાગર સગુરૂ શ્રદ્ધા ભક્તિથી, ઉતરે પ્રાણી ભવસાગરની પાર જે. વંદુ ૮ --- - ગલી. પ૬ जिनवाणी. ( બેની વિસાગર ગુરૂ વંદીએ—એ રાગ. ) મારૂ મન મોહ્યું જિનવાણીમાં, અતિ આનંદ મન ઉભરાય; અન્ય વાત પ્રસન્ન ન આવતી, કેને દીલની વાત કહેવાય મા. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114