Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રિદ્ધાળુ. ૨ શ્રદ્ધાળુ, ૩ શ્રદ્ધાળુ. ૪ (૩૯) જિનવર દેવ ગ્રહ્યાથી તેહ અનાથ છે, અનાથ નહીં કહેવાતો શ્રાવકપુત્ર જે; કરે કમાણી ન્યાયવૃત્તિ સંસારમાં, સતે ચલાવે છે ઘરનું સૂત્ર જે. મુનિની પાસે વ્રત ઉચ્ચારતા ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાન જે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતો તેનું બહુમાન જે. સત્ય મનોરથ મુનિવ્રતના દીલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર જે; જલ પંકજવત ન્યારે અન્તરથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતાર જે. વ્યવહારે સમક્તિની શ્રદ્ધા સાચવે. જૈન ધર્મની વૃદ્ધિમાં લયલીન જે; સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચે ભાવથી, સંકટ પડતાં કદી ન થાવે દીન જો. સદ્દગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂસાક્ષીએ કરતો પ્રત્યાખ્યાન જે; પ્રતિક્રમણ સામાયક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુલતાન જે. નિન્દા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બેલે રૂડા બેલ જે; ચારી જારી પાપ કરે નહિ સ્વપ્નમાં, જૈન ધર્મને વધતે તેથી તેલ જો. જિનપ્રતિમાને પૂજે જે બહુમાનથી, જિનની આણુએ સમજે તે ધર્મ જો; શ્રદ્ધાળુ. ૫ શ્રદ્ધાળુ. ૬ શ્રદ્ધાળુ ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114