Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ. ૪ સુખ. ૫ ( ૨૫ ) દીન દુ:ખી અધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપકર્મને ના જે મનમાં પણ બુરું નહિ પરનું ચિંતો, સારામાં સારું છે ઘર વિદાસ જે. સુખની વેળા ભાગ્યથકી જે સંપજે, ત્યારે મનમાં કરે નહિ અહંકાર જો; દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જે. જુગારીની સંગત કીજે નહીં કદી, કમિત્રોની સબત દુ:ખ દાતાર જે; કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને તજશે પ્યાર જે. માતપિતાની ભક્તિ કરીએ ભાવથી; સંકટ પડતાં કરવી પરને સહાય જે, નાત જાતના સામા પડીએ નહિ કદી, નિત્ય સવારે લાગો ગુરૂને પાય જે. વચન વિચારી બેલો બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માન જે ગંભીર મનના થાશો સુખડાં સંપજે, સદગુરૂ ગુણનું કરવું જગમાં જ્ઞાન છે. સમય સૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રને ધરજે મન આચાર જે; બુદ્ધિસાગર સદગુરૂ સંગત કીજીએ, પામે તેથી ભવસાગરને પાર જે. સુખ. ૬ સુખ. ૭ સુખ. ૮. સુખ. ૯ -અન્ન ૦૨ — For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114