________________
४१०
वाच्यम्, छेदोपस्थापनीयचारित्रेऽपि प्राणातिपातादिसावद्ययोगविरतिसत्त्वेन प्रतिज्ञाभङ्गसंभवात्, किन्तु तच्चारित्रस्य विशेषशुद्धिस भवेन नाममात्रत स्तयोर्भेदा । २ पूर्वचारित्रपर्यायलक्षणस्थप्राक्तनसा यमस्य व्यवच्छेदे सति उपस्थापनीयम् अनगारे आरोपणीयं छेदोपस्थापनीयचारित्रं पूर्वचारित्रपर्यायं व्यवच्छिद्य पुनर्महाव्रतारोपणमित्यर्थः, तद् द्विविधं सातिचार निरतिचारं चेति, तत्र इत्वरसामायिकवतः प्रथमदीक्षितस्य पुनर्महावतारोपणम्, अन्यतीर्थङ्करानगाराणाम् तीर्थङ्करान्तरतीर्थप्रवेशे वा निरतिचारचरित्रं भवति, यथा पार्श्वनाथस्यानगाराणां महावीरस्य तीर्थे समागत्य पञ्चमहाव्रतधर्मग्रहणं चारित्र में भी प्राणातिपात आदि सावद्ययोग की त्यागरूप विरति रहती ही है - इसलिये प्रतिज्ञाभङ्गका दोष नहीं लगता है ।
स्थानीय चारित्रके धारण करनेसे पूर्वचारित्र में विशेष शुद्धिकी संभावनासे उन दोनोंमें नाम मात्रका ही भेद है । छेदोपस्थापनीयपूर्वकी चारित्रपर्यायका छेद करके पुनः महाव्रतों का उस अनगार में आरोपण किया जाता है इस लिये इस चारित्रका नाम छेदोपस्थापनीय चारित्र ऐसा हैं । इस तरह यह चारित्र पूर्वचारित्रपर्यायको छेद करके पुनः महाव्रतोंको आरोपण करने के निमित्त होता है । यह चारित्र सानिचार और निरतिचार के भेदसे दों प्रकारका है । प्रथम दीक्षित इत्वर चारित्रवाके पुनः महाव्रतोंका आरोपण करना यह निरतिचार इत्aरिक चारित्र है । अथवा- अन्य तीर्थंकरके अनगारोंका अन्य तीर्थङ्करके तीर्थ में प्रवेश करने पर यह निरतिचार चारित्र होता है । जैसे पार्श्वनाथके अनगारोंका महावीरके तीर्थ में आकरके पंचमहाव्रत પ્રાણાતિપાતાદિ સાવદ્યયેાગના ત્યાગરૂપ વિરતી રહે છે તેથી પ્રતિજ્ઞા ભંગના દોષ લાગતા નથી છેદેપસ્થાપનીય ચારિત્ર્યના ધારણ કરવાથી પહેલાના ચારિત્ર્યમાં વિશેષ શુદ્ધિની સભાવના હેવાથી તે ખનેમાં નામ માત્રને જ ભેદ છે. દેપસ્થાપનીય પહેલાના ચારિત્ર્ય પર્યાયનેા છેદ કરીને ફરી મહાત્રતાનુ તે અનગારમાં આરે પણ કરાય છે એટલે આ ચારિત્ર્યનું નામ છેદાપસ્થાનીય ચારિત્ર્ય છે આ રીતે આ ચારિત્ર્ય પૂર્વ ચારિત્ર્ય પર્યાયના એટ કરીને પુન – ફ્રી મહાવ્રતાના આરેાપણુ કરવામાં નિમિત્ત હાય છે આ ચારિત્ર્ય સાતચાર અને નીરતીચારના ભેદથી બે પ્રકારનુ છે. પ્રથમ દિક્ષીત ઇવર ચારિત્ર્યવાળાને ફ્રી મહાવ્રતનુ આરે પણ કરવું તે નિરતીચાર ઇશ્વર ચારિત્ર્ય છે અથવા અન્ય તિ કા અનગારાનુ અન્ય તિર્થંકરના તીર્થમાં પ્રવેશ કરવાથી આ નિરતિચાર ચારિત્ર્ય થાય છે. જેમકે પાર્શ્વનાથના આનગારાનુ મહાવીરના તી માં આવીને પંચ મહાવ્રત ધર્મોનું
भगवतीसू
--