Book Title: Bhagwati Sutra Part 06
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 777
________________ प्र. टीका श.८ उ.७ सू १ प्रद्वेषक्रियानिमित्तकान्यतीर्थ कमतनिरूपणम् ७७७ णं तुज्ञ अदिन्न गेण्हह जाव अदिन्नं साहज्जह । ततस्तम्मात् कारणात् खलु यूयम् अदत्तं गृह्णीय, यावत् अदत्त भुङ्गध्वे, अदत्त स्वद्ध्वे, 'तएणं तुज्झे अदिन्न गेण्हमाणा जाब एगंतवाला यावि भवह' ततस्तस्मात् खलु यूयम् अदत्त गृह्णन्त आददानाः, यावत् अदत्त भुजानाः अदत्त स्वदमाना त्रिविधं त्रिविधेन 'असंयताविरताप्रतितहाप्रत्याख्यातपापकर्माणः सक्रियाः असंवृताः, एकान्तदण्डाः, को अदत्त आदि का ग्रहण करनेवाले कहकर असंयत आदि अवस्थावाला उन्हें कहा है अदत्तादानी वे इसलिये कहे गये हैं कि जो आहारादि पदार्थ उन्हें दाता की ओर से दिये जाते हैं वे पूर्व में दत्त नहीं-दिये गये नहीं होते हैं-वे तो दीयमान - वर्तमान में ही दिये जा रहे होते हैं-इस कारण पूर्व में नहीं दिये गये वे आहारादिपदार्थ वर्तमान काल की अपेक्षा अदत्त होने से उन्हें ग्रहण करनेवाला व्यक्ति-साधु अदत्तादानी होता है यदि दीयमान वस्तु को दत्त मानकर अदत्तादायी होने का निषेध किया जावे तो यह बात इसलिये नहीं स्वीकार की जा सकती है कि दीयमान वस्तु जब देते समय यदि किसी के द्वारा बीच ही में अपहृत हो जाती है तो वह वस्तु ग्रहीता की नहीं मानी जाती है-किन्तु दाता की ही मानी जाती है । इसलिये जब वह वस्तु दाता की मानी जाती है तो ऐसी हालत में वह दत्त नहीं बनती है किन्तु दीयमान ही होती है । अतः दीयमान वस्तु को ग्रहण करनेवाला आत्मा अदत्तादानी माना जावेगा-इस प्रकार अदत्तादानी होने का कथन कर अस यत | તેઓ તેમને અદત્તાદાન પ્રહણ કરનારા એટલા માટે કહે છે કે જે આહારાદિ પદાથે તેમને દાતા દ્વારા આપવામાં આવે છે તે પૂર્વે અદત્ત (નહીં દેવાયેલા) હોય છે, તે પદાર્થો તે દીયાન-વર્તમાનમાં જ આપવામાં આવી રહેલા–હોય છે. તે કારણે પૂર્વે નહીં દેવાયેલા આહારાદિ પદાર્થ વર્તમાનકાળની અપેક્ષાગે અદત્ત હોવાથી તેમને ગ્રહણ કરનાર સાધુ અદત્તાદાની હોય છે. જો દીપમાન વસ્તુને દત માની અદત્તાદાયી હૈવાને નિષેધ કરવામાં આવે તો તે વાતને એ કારણે ન રવીકારી શકાય કે જે દીયમાન વસ્તુ દેવામાં આવતી હોય ત્યારે વચ્ચેથી જ કોઈને દ્વારા પડાવી લેવામાં આવે તો તે વસ્તુ હીતાની મનાતી નથી-દાન લેનારની વસ્તુનું અપહરણું થયું છે એવું કહેવાતું નથી પણ દાતાની વસ્તુનું જ અપહરણ થયેલું મનાય છે તે કારણે જે તે વસ્તુને દાતાની માનવામાં આવે, તો એવી હાલતમાં તે દત્ત બનતી નથી પણ દીયમન જ હોય છે તેથી દીયમાન વસ્તુને ગ્રહણ કરનાર વ્યકિતને અદત્તાદાની માનવી પડશે, આ રીતે તેમને અદત્તાદાની માનવી પડશે આ રીતે તેમને અદત્તાની કહીને

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811