Book Title: Atit na Ajwala
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
View full book text
________________
મહામંત્રી શકટાલ
પિતાની શીઘ્ર પ્રતિભાને ઉપહાસ થતો જોઈને વરરુચિ ચણચણી ઊઠયોઃ “મંત્રી પ્રવર! શું હજુ સુધી આપને ખબર નથી પડી કે આ શ્લેકે કોના લખેલા છે? હું જે કઈ લેકે બેલું છું તે બીજાઓએ બનાવેલા નહિ પરંતુ મારી પિતાની રચનાઓ છે. હું આ જ સમયે અહીં જ આવીને શીધ્ર રચના
મહાઅમાત્ય : “આ કથન અસત્ય છે. નવું જૂઠ છે. તમે જે લે કે આજે સંભળાવ્યા છે તે કોઈ પ્રાચીન કવિની રચનાઓ છે.' ,
વરુચિ : “એ ખોટું છે. તદ્દન અસત્ય છે. આપ જરા સાબિતી આપે. માત્ર મોટેથી કહેવાથી કઈ વાત માનવામાં ન આવે.”
મહાઅમાત્ય : “ પ્રમાણ હાજર છે. યક્ષા વગેરે મારી સાતે ય દીકરીઓને આ લેકે મેઢે છે. તે હમણાં જ તમારી સામે પ્રસ્તુત કરી શકે છે.”
સભામાં સનસનાટી મચી ગઈ. રાજ મૌન હતો, મહાઅમાત્યને આદેશ મેળવીને કુમારી યક્ષા મંચ પર આવી. મહાઅમાત્યે પૂછયું :
કેમ બેટી, પંડિત વરચિએ જે બ્લેક હમણાં સંભળાવ્યું તે શું તને યાદ છે?”
હા પિતાજી!” તે સંભળાવ બેટી.’
આજ્ઞા મળતાં જ યક્ષાએ વરરુચિના કહેલા એકસો આઠ લેક જેમના તેમ સંભળાવી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 234