Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 27
________________ a ) અરહંત દયાd (e) જૂ Reality ઉપર જ ચાલે છે. સામે સ્થૂલ પદાર્થ હોય કે ન હોય, પણ મનમાં એ આવ્યું એટલે બધા જ કામ આદિ વિકારેને અત્યંત પ્રબળ રૂપે સજે છે. એ તે હંમેશાંનો સર્વને સ્પષ્ટ અનુભવ છે. સામી વ્યક્તિને (objectY) ખરેખર આપણુ ઉપર રાગ-દ્વેષ હોય કે ન હોય પણ મનમાં સ્થાપેલી સામી વ્યક્તિને આપણે રાગી કે દ્વેષી સ્થાપીને આપણે બધા જ પ્રકારના રાગ-દ્વેષના ભંગ બનીને છીએ. આ સર્વને સ્વાનુભવ છે. Ideal ની મૂળ ઉત્પત્તિ સ્થૂલ object માંથી થયેલી હોવાથી સંભવ છે કે કેટલીક વાર object ઉપર પણ અસર ઉપજાવે, કારણ કે તથાવિધ અધ્યવસાયથી છૂટેલા મનનાં પરમાણુઓ તે જ સ્થૂલ પદાર્થ પાસે પહોંચીને તેના ઉપર અમુક અસર કરતાં હોય છે. આ જ નિયમના આધારે કેટલાક માણસે ફેટા ઉપર ક્રિયા કરીને મૂળ રોગીઓને સાજા કરે છે તેમ જ કેટલાંક પૂતળાં, ચિત્ર અથવા નામાક્ષર ઉપ૨ પ્રાગ કરીને મૂળ વ્યક્તિ ઉપર વશીકરણ-મારણમોહન-ઉચ્ચાટન આદિ કરી શકે છે. object અને subject પરસ્પર આ રીતે વિશ્વમાં સંબંધિત છે. સ્થૂલ પદાર્થ ખાસ કરીને પ્રત્યક્ષ જ્ઞાનમાં સામે હોય છે. બાકીનાં જ્ઞાનમાં સ્થૂલ પદાર્થોના આપણી ચેતનામાં પડેલા આકારે જ હોય છે, છતાં આપણને બંને એક ગુણયુક્ત હોવાથી સ્થલ રૂપે જ લાગે છે. આપણે મોટા ભાગને વ્યવહાર Ideal Reality ઉપર જ ચાલતા હોવાથી છતાં આપણને એ વાતની ખબર જ ન હોવાથી આપણે સૂયમને બદલે એને સ્થૂલ જ ગણીએ છીએ, એટલે ચિતિશક્તિને ધાર્યો ઉપગ કરી શકતા નથી. સ્થૂલ કરતાં સક્ષમ એ વધારે Real વધારે પરમાર્થ છે. એટલું સમજીએ તે ઉપાસનામાગ–મોક્ષમાર્ગ ઘણું સરળ થાય. જગતમાં જે શબ્દ બ્રહ્મવાદીઓને, બૌદ્ધોને, વેદાંતી આદિન Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111